SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीकाश०१३०१सू०९ "चलमाणे चलिए" इत्यादि पदव्याख्या १६५ ___" दज्झमाणे दड़े ” इति, दह्यमानं दग्धम् इति, दाहः कर्मदलिककाष्ठानां ध्यानाग्निना स्वस्वरूपापनयनम् , अर्मत्वजननमित्यर्थः। यथा वहिना दग्धानां काष्ठानां स्वकीयस्वरूपापनयनं भस्मादिरूपेण च परिणमनं भवति तथा कर्मदलिलिकानामपि स्वकीयं रूपं ध्यानाग्निाऽपनीयते स एव कर्मणां दाहः कथ्यते । तादृशदाहस्यापि अन्तर्मुहूर्त्तवत्तित्वेन असंख्येयसमयस्यादिसमये दह्यमानमेव कर्म दग्धमिति व्यपदिश्यते । __ "मिज्जमाणे मडे" इति, म्रियमाणं मृतमिति, आयुष्ककर्मदलिकानां क्षयो मरणम् । तादृशमरणमप्यसंख्येयसमयवर्ति, तस्य जन्मनः प्रथमसमयादाराभ्यानु__ "दज्झमाणे दड्डे" जो जल रहा है उसे जल चुका कहना यह भी ठीक है । कर्मदलिकरूप काष्ठ को ध्यानरूप अग्नि से अपने स्वभाव से रहित करना इसका नाम दाह है । जो कर्मलिक पहिले कर्मरूप पर्याय से अपनी आप में स्थित थे उन्हें अकर्मत्वरूप पर्याय से आक्रान्त बनाना यही कर्मों का दाह है। जिस प्रकार अग्निद्वारा भस्मसात् हुआ काष्ठ अपने स्वरूप को छोड़ देता है और भस्मादिरूप से परिणमित हो जाता है, इसी प्रकार ध्यानरूप अग्नि के द्वारा कर्मदलिकों का दाह होता है, इससे उनके स्वरूप का अपयन हो जाता है और वे अकर्मत्वरूप पर्याय में परिणम जाते हैं । यही कर्मों का दाह कहा गया है। यह दाह अन्तर्मुहर्त्तवर्ती होता है और अन्तर्मुहूर्त के असंख्यात समय होते हैं सो आदि समय में जिस कर्मदलिक का दाह हो रहा है उसे दाह हो चुका कहना निर्दुष्ट है । "दज्झमाणे दडुढे" २ जी २युं छे तेने ४जी आयु ४ामा ५ होष નથી. કર્મદલિક રૂપી કાકને ધ્યાનરૂપ અગ્નિ દ્વારા તેમના સ્વભાવથી રહિત કરવા તેનું નામ દાહ-જળવું તે) છે. જે કમંદલિકે પહેલાં કર્મરૂપ પર્યાયે પિતામાં રહેલાં હતાં તેમને અકર્મરૂપ પર્યાયથી આક્રાન્ત બનાવવા તેને જ કને દાહ-કર્મોનું જલન કહે છે. જેવી રીતે અગ્નિ દ્વારા બળીને ભસ્મ થયેલ કાષ્ઠ પિતાનું સ્વરૂપ છોડી દે છે અને ભસ્મ રૂપે પરિણમે છે, તેવી જ રીતે ધ્યાન રૂપ અગ્નિ દ્વારા કર્મદલિકેનું દહન થાય છે. તેથી તેમના સ્વરૂપનું અપનયન થાય છે, અને તેઓ અકર્મત્વ પર્યાયમાં પરિણમે છે, તેને જ કર્મોનું દહન કહ્યું છે. આ દાહની અન્તર્મુહૂર્તની સ્થિતિ હોય છે. અંતર્મુહૂર્તના અસંખ્યાત સમય હોય છે. તેથી આદિ સમયમાં જે કર્મલિકનું દહન થઈ રહ્યું હોય તેને 'डन २७ गयु' मेम. ४ामा दोष नथी. (७) શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy