SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१३०१सू०९ "चलमाणे चलिए" इत्यादिपव्याख्या १६३ पहाणमपि असंख्यसमयपरिमाणमेव, तस्य प्रथमसमये प्रहीयमाणस्यैव कर्मणः किंचिदंशेन महीणत्वं भवति तस्मात् अंशतः प्रहीयमाणस्य कर्मणः महीणत्वं भवतीति प्रहीयमाणं कर्म प्रहीणमिति व्यवहियते ४॥ ___ “छिज्जमाणे छिन्ने" इति, छियमानं छिन्नमिति, छेदनं नाम अष्टमु करणेमु चतुर्थापवर्तनानामककरणविशेषेण कर्मणः दीर्घकालिकस्थितीनां इस्वताकरणम् । अस्य करणस्य स्वभावः कर्मणः स्थितिरसयोहसिकरणम् , एतादृशछेदनस्यापि असंख्येयाः समयाः भवन्ति, तत्र छेदनस्य प्रथमसमये छिधमानस्यैव "पहिजमाणे पहीणे" प्रहीयमाण कर्मको प्रहीण कहना यह भी ठीक है । जीव प्रदेशोंके साथ संबद्ध हुए कर्मका उन प्रदेशोंसे पृथक् होना इसका नाम प्रहीण है। ऐसे प्रहीणका भी काल असंख्यात समयका है। असंख्यात समय वाले प्रहीणके प्रथम समयमें प्रहीयमान ही कर्मकी कितनेक अंशसे प्रहीणता होती है । इसलिये अंशसे प्रहीयमान कर्मको प्रहीण कहना यह व्यवहार अबाधित है। तात्पर्य कहनेका यही है कि जीवप्रदेशोंसे अंशतः भी जुदे हो रहे कर्मको जुदा हुआ कहना दोष नहीं है ।। ___छिन्नमाणे छिन्ने" छिदते हुए कर्मको छिद गया कहना यह भी ठीक है । आठ करणोंमें चौथा अपवर्तना नामका एक करण है । इस करण विशेषसे कर्मकी दीर्घकालिक स्थितिको कम करना-थोडे कालवाली करना इसका नाम छेदन है। इस करणका स्वभाव स्थिति और रसको कम-हास करनेका है । इस प्रकारके अपवर्तनाकरणरूप छेदनकी भी “पहिज्जमाणे पहीणे" प्रतीयमा भने प्राडा ४ाम ५ नथी. ७१ પ્રદેશની સાથે જકડાયેલાં કર્મનું તે પ્રદેશથી અલગ થવું તેનું નામ “પ્રહણ છે. તે પ્રહણને કાળ પણ અસંખ્યાત સમયને છે. અસંખ્યાત સમય વાળા પ્રહણના પ્રથમ સમયમાં પ્રહીયમાન કમની કેટલેક અંશે પ્રહીણતા થાય છે. તેથી અંશતઃ પ્રહાયમાન કર્મને પ્રહણ કહેવામાં કોઈ વાંધો નડતું નથી. એટલે કે જીવ પ્રદેશમાંથી અંશતઃ પણ જુદા પડી રહેલા કર્મને જુદા પડી ગયા, એમ કહેવામાં કઈ દેષ નથી.() "छिज्जमाणे छिन्ने" छेहातi भनि छ। यो उपामा ५५ होष नथी. આઠ કરણમાંનું અપવર્તના નામનું જે ચોથું કરણ છે તેના દ્વારા કર્મની દીર્ઘકાળની સ્થિતિને ન્યૂન કરવી-ઓછા સમય વાળી કરવી તેનું નામ છેદન છે. આ કરણમાં સ્થિતિ અને રસને કામ કરવાને (હાસ કરવાને) સ્વભાવ હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy