SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ भगवतीसूत्रे ___ "वेइज्जमाणे वेइए” इति, वेधमानं वेदितमिति, वेदनं नाम कर्मजनितफलानुभवनम् , तच्च वेदनमवाधाकालस्थितिक्षयादुदयं प्राप्तस्य, उदीरणया उदये समानीतस्य च कर्मणो भवति, तस्य वेदनाकालस्यासंख्यातसमयत्वात् आधसमये एव वेद्यमानं कर्म वेदितं भवतीति व्यवहियते ३। "पहिज्जमाणे पहीणे" इति, प्रहीयमाणं प्रहीणमिति, जीवप्रदेशैः सह संबद्धस्य कर्मणस्तेभ्यः पृथग् भवनं-प्रहाणम्-प्रकर्षण हानं परित्याग इति, तादृशइस उदीरणाके द्वारा प्रथम समयमें ही उदीयमाण कर्म उत्पद्यमान पटमें उत्पन्नत्वकी तरह उदीरित होता है इसलिये उदीर्यमाण ही कर्म उदीरितरूपसे व्यवहृत होता है २।। ___"वेइज्जमाणे वेहए" वेद्यमान कर्मको वेदित कहना यह भी ठीक है। कर्मजन्य फलका अनुभवन करना-भोगना-इसका नाम वेदन है । अबाधा कालके बाद ही कर्मका उद्य होता है, अर्थात् बंध होते ही कर्म अपना फल नहीं देता है, किन्तु अबाधाकालको छोड़कर ही कर्म अपना फल देता है, ऐसा सिद्धान्तका कथन है । इसलिये विवक्षित कर्मके अबाधाकालकी जितनी स्थिति पड़ी है उस स्थितिकी समाप्ति होनेसे उदय अवस्थाको प्राप्त हुए कर्मका, अथवा उदीरणा द्वारा उद्यमें लाये गये कर्मका जो फलानुभवन होता है वह वेदन है। इस वेदनका काल असंख्यात समयका है, इसलिये आद्य समयमें वेद्यमान कर्म-भोगने में आ रहा कर्म-भोग लिया, इस प्रकारके व्यवहारका विषय होता है । હોય છે. આ ઉદીરણા દ્વારા પ્રથમ સમયમાં જ ઉદીર્યમાણ કર્મ ઉત્પદ્યમાન પટમાં ઉત્પન્નત્વની જેમ ઉદીરિત થાય છે. તેથી ઉદીર્યમાણુ કમને જ ઉદારિત इथे व्यवहारमा मासाय छे. (3) ____“बेडज्जमाणे वेहए" वेधमान भन त त ५५ मरा५२ छे. કર્મજન્ય ફળને ભેગવવું–અનુભવન કરવું તેનું નામ વેદન છે. અબાધાકાળ પછી જ કર્મને ઉદય થાય છે, એટલે કે કર્મને બંધ પડતાં જ કર્મ પિતાનું ફળ દેતું નથી. પણ અબાધકાળ પસાર થયા પછી જ કર્મ પોતાનું ફળ આપે છે, એવું સિઢાંતનું કથન છે. તેથી વિવક્ષિત કર્મના અબાધકાળની જેટલી સ્થિતિ પડી હોય તે સ્થિતિની સમાપ્તિ થતાં ઉદયાવસ્થામાં આવેલાં કમને અથવા ઉદીરણું દ્વારા ઉદયમાં લાવવામાં આવેલ કર્મને જે ફલાનુભવ થાય છે તેને વેદન કહે છે. તે વેદનને કાળ અસંખ્યાત સમયને છે, તેથી આદ્ય (શરૂઆતના) સમયમાં વેभान उभ-सागपातुं ४म-सागवी सीधु, सेभ व्यवहार थाय छ (3) શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy