SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीस्त्रे क्रमश उत्पत्तिर्जायते इत्यन्तिमतन्तुप्रवेशकाले निष्पन्नः पट इति व्यपदेशो भवतीति । यदि च प्रथमकार्यनिरपेक्षा उत्तरक्रिया तदैव उत्तरक्रियायाः सार्थक्यं भवेन्नान्यथा, तदेवं यथा प्रथमसमये उत्पद्यमान एव पट उत्पन्नस्तथैव असंख्यातसमयपरिमाणवत्या उदयावलिकायाः प्रथमसमयादारभ्य चलदेव कर्म चलितमिति कथ्यते । यतो यदि चलनोन्मुखीभूतं कर्म उदयावलिकायाः प्रथमसमये न चलेत् तदा प्रथमसमये चलनरहिता सती सा क्रिया कर्मनिरथिका भवेत् , अत्र कर्मपदं क्रियापरकं ज्ञेयम् , तथा तत्कर्म प्रथमसमये नाचलत्तथैव द्वितीय-तृतीयादिसमयेऽपि न चलिष्यति, यतश्चलनरहितप्रथमसमयात् द्वितीयादिसमये किं वैलक्षण्यम् ? पर्यन्त की क्रिया से क्रमशः उत्पन्न होता जाता है । इस तरह अन्तिमतन्तुप्रवेशकाल में पट निष्पन्न हो चुका, ऐसा व्यवहार होता है । उत्तरक्रिया की सार्थकता तो इसी में है कि वह प्रथमक्षण की क्रिया के कार्य से निरपेक्ष रहे, अतः जिस प्रकार प्रथम समय में उत्पद्यमान ही पट उत्पन्न कह दिया जाता है उसी प्रकार असंख्यातसमय की प्रमाणवाली उदयावलिका के प्रथम समय से लेकर उदय में आये हुए कर्म पुद्गल चलित-उदय में आचुके, ऐसे कह दिये जाते हैं, क्यों कि चलनोन्मुखीभूत कर्म उदयावलिका के प्रथम समय में उदय में न आवे तो प्रथम समय में कर्मपुद्गलों के उद्यरूप चलनरहित होती हुई वह क्रिया क्रिया ही नहीं मानी जावेगी। तथा-वह कर्मपुद्गल प्रथम समय में यदि उदय में न आवे तो द्वितीय तृतीय आदि समय में भी वह उद्य में नहीं आसकेगा, क्यों कि कर्मपुद्गलों के उदयरूप चलन से रहित उस प्रथम ભાગ અન્તિમ કાળ સુધીની ક્રિયાઓ દ્વારા ક્રમશઃ ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે અન્તિમતંતુપ્રવેશકાળે પટનું નિર્માણ થઈ ગયું, એમ વ્યવહારમાં કહે વાય છે. ઉત્તરક્રિયાની સાર્થકતા (સફળતા) તે તેમાં જ છે કે તે પ્રથમ ક્ષણની ચિાના કાર્યથી નિરપેક્ષ રહે. તેથી જેમ પ્રથમ સમયે જ ઉત્પદ્યમાન પટને ઉત્પન્ન થયો કહી દેવાય છે તેમ અસંખ્યાત સમયની પ્રમાણ વાળી ઉદયાવલિકાના પશમ સમયથી માંડીને ઉદયમાં આવેલાં કર્મ પુદ્ગલેને “ચલિત–ઉદયમાં આવી ચણા એમ કહી દેવાય છે. કારણ કે ચલને—ખ થયેલ કર્મ જે ઉદયાવલિકાના પ્રથમ સમયમાં ઉદયમાં ન આવે તે પ્રથમ સમયમાં કર્મપુદગલેના ઉદય૩૫ ચલનથી રહિત એવી તે કિયાને કિયા જ ન માની શકાય. તથા જે તે કર્મપદગલ પ્રથમ સમયમાં ઉદયમાં ન આવે તે દ્વિતીય, તૃતીય આદિ સમયમાં પણ તે ઉદયમાં નહીં આવી શકે. કારણ કે કર્મ પુદ્ગલેના ઉદયરૂપ ચલનથી રહિત તે પ્રથમ સમય કરતાં અન્ય દ્વિતીય આદિ સમયમાં શી વિલક્ષણતા શ્રી ભગવતી સૂત્ર: ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy