SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीकाश०१७०१ सू०९ “चलमाणे चलिए" इत्यादि नवपदव्याख्या १५९ नैव वैलक्षण्यं विद्यते, क्रियात्वधर्मस्य सर्वत्र समानत्वात्, अतो यथाऽन्तिमसमये चलनरूपा क्रिया मन्यते तथा प्रथमसमयेऽपि चलनरूपा क्रियाऽवश्यमभ्युपगन्तव्या, अतः सर्वसमयानां समानत्वादन्तिमसमये क्रिया स्वीक्रियते, प्रथमसमये सा स्वीकर्तव्येति कथनं युक्तिरिक्तमेव भवति । अपि च कर्मणां स्थितेः परिमितत्वात् कर्माभावाऽभ्युपगमात् उदयावलिकाकालस्यादिसमये एव किंचिच्चलितं सत् तदुतरसमये न चलति तदा उत्तरादिषु तदेव प्रथमं चलनं भवेत्, ततश्च तस्मि समय से अन्य द्वितीयादि समयों में क्या विलक्षणता हो सकती है ? कोई भी विलक्षणता नहीं, क्यों कि क्रियात्वसामान्यरूप धर्म की सर्वत्र समानता है । इसलिये जैसे अन्तिमसमय में कर्मपुद्गलों की उदयरूप चलनक्रिया मानते हो वैसे ही प्रथम समय में उनकी भी वह चलनरूप क्रिया अवश्य माननी चाहिये, अतः सर्व समयों में समानता होने से " अन्तिम समय में ही वह क्रिया मानी जावे और प्रथम समय में वह न मानी जावे " यह कथन युक्ति से रहित है । और भी-कर्मों की स्थिति परिमित होती है इस कारण कर्मों का उदय नहीं होने का ऐसा भी समय आ जाता है कि जिसमें योग्य भव्यात्मा कर्मरहित हो जाता है । उदयावलिकाकालके आदि समयमें ही कर्मोके कुछ२ अंशका उदय माना है सो जो उदद्यावलिका कालके आदि समयमें उदयमें आता है वह उदयावलिका कालके द्वितीयादि समयोंमें उदय नहीं आता है । यदि द्वितीयादि समयोंमें वही प्रथम समयका हुआ उदय चलता रहे तो હોઈ શકે છે ? કોઈ પણ વિલક્ષણતા હોતી નથી. કારણ કે ક્રિયાત્વસામાન્યરૂપ ધર્માંની સત્ર સમાનતા છે. તે કારણે જેવી રીતે અન્તિમ સમય ક પુદૂંગલોની ઉડ્ડયરૂપ ચલન ક્રિયાને આપ માનેા છે તેવી રીતે પ્રથમ સમયમાં પણ તેમની તે ચલનરૂપ ક્રિયા અવસ્ય માનવી જોઇએ. આ રીતે વિચાર કરતાં સ સમામાં સમાનતા હોવાથી અન્તિમ સમયમાં જ તે ક્રિયા માનવામાં આવે અને પ્રથમ સમયમાં તેને માનવામાં ન આવે તે વાત યુક્તિથી રહિત જ છે. ક્રી—કર્મોની સ્થિતિ પરિમિત હાય છે તે કારણે કનિ ઉદયમાં ન આવવાને એક એવા સમય પણ આવી જાય છે કે જેમાં યેાગ્ય ભવાત્મા ક-રહિત મની જાય છે. ઉયાવલિકા કાળના આદિ સમયમાં જ કર્મોના કાઈ કાઈ અશના ઉય માન્યા છે. જે કર્મો ઉદયાવલિકા કાળના આદિ સમયમાં ઉદયમાં આવે છે તે ઉયાવલિકા કાળના દ્વિતીયાદિ સમયામાં ઉદ્દયમાં આવતાં નથી. જો ઉત્તરાદ્ધિ સમયેામાં તે પ્રથમ સમયમાં થયેલા ઉત્ક્રય ચાલુ રહે તે તે પ્રથમ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy