SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१ उ०१सू०९ 'चलमाणे चलिए' इ० नवपदव्याख्या १४९ ____ 'चलमाणे चलिए'इति, चलत् चलितम् , यद् वस्तु वर्तमान-क्रियया विषयीकृतं भवति तत् किमतीतक्रियाविषयतया व्यपदेष्टुं शक्यते ? अपि तु नैव । यतो वर्तमानत्वातीतत्वधर्मयोः विरोधो विद्यते, विरुद्धयोरेकदा एकाधिकरणे सहावस्थानस्यासंभवात् , न हि घटत्वपटत्वयोरेकत्रोपस्थितिर्भवतीति, तद्वत् अतीत-वर्तमानयोमोक्षपुरुषार्थ के ही कारण हैं-अन्य के नहीं हैं । इस प्रकार से इन दोनों नियमों का यह सूत्र निश्चय करता है अतः यह सूत्र शास्त्रस्वरूप है। मोक्षपुरुषार्थ अपने विपक्ष के नाश से ही जीव को प्राप्त होता है, मोक्ष का विपक्ष बंध है। कर्म के साथ जीव का संबंध ही बंध है सो उन कर्मों के क्षय को दिखाने के लिये “चलमाणे चलिए" इत्यादिरूप उपक्रम किया है। शंका-जो वस्तु वर्तमान क्रिया का विषयभूत होती है वह क्या भूतकालीन क्रिया के विषयरूप से व्यपदेश के योग्य शक्य हो सकती है ? अपि तु नहीं हो सकती है, क्यों कि वर्तमानकालसंबंधी धर्म का और अतीतकालसंबंधी धर्म का विरोध है । विरोधी दो धर्मों का एक काल में एकाधिकरणरूप से मौजूद रहना यह बनता नहीं है, क्यों कि इनमें सहानवस्थानरूप विरोध है । जैसे-घटत्वधर्म घटमें रहता है और पटत्व धर्मपटमें रहता है परन्तु ये दोनों धर्म एक जगह नहीं रहते हैं क्यों कि इनमें सहानवस्थानरूपविरोध है। इसी प्रकार अतीत और वर्तमानमें सहानवस्थानरूप (साथ नहीं रहना) विरोध है, अतः 'चलमाणे चलिए' દર્શન આદિ સાધન એક્ષપુરુષાર્થને માટે જ છે અન્યને માટે નથી. આ રીતે આ બન્ને નિયમને આ સૂત્ર નિશ્ચય કરાવે છે. તેથી તે સૂત્ર શાસ્ત્ર સ્વરૂપ છે. પોતાના વિપક્ષના નાશથી જ મોક્ષપુરુષાર્થની જીવને પ્રાપ્તિ થાય છે. મોક્ષને વિપક્ષ બંધ ગણાય છે. કર્મની સાથેના જીવના સંબંધને જ બંધ કહે છે. ते भनि। क्षय मतावाने भाटे २४ "चलमाणे चलिए" त्या ६५भ ये छे. શંકા–જે વસ્તુ વર્તમાન કિયાના વિષયરૂપ હોય તે શું. ભૂતકાળની યિાના વિષયરૂપ વ્યપદેશને એગ્ય હોઈ શકે ખરી ? ન જ હોઈ શકે, કારણ કે વર્તમાનકાળ–સંબંધી ધર્મનો અને ભૂતકાળ-સંબંધી ધર્મને વિરોધ છે. વિધી બે ધર્મોનું એક કાળમાં એકાધિકરણરૂપે અસ્તિત્વ સંભવી શકતું નથી. કારણ કે તેમની વચ્ચે સહાનવસ્થાનરૂપ–સાથે ન રહેવારૂપ વિરોધ છે. भ टमा ( भा) घटत्वधर्म २डयो डाय छ भने ५८मा (सम) પટત્વગુણ રહેલો હોય છે. પણ તે બને ગુણે એકજ જગ્યાએ રહી શક્તા નથી, કારણ કે તેમનામાં સહાનવસ્થાનરૂપ (સાથે ન રહેવારૂપ) વિરોધ હોય છે. એજ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy