SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ co मगवतीसो रभेदोपचारादेव श्रुतनमस्कारो विहितः, न तु वस्तुतो लिपिसमुदायात्मकश्रुतायात्र नमस्कारः कृतः, भावलिपिवत् भावश्रुतस्यैव नमस्कार्यत्वसम्भवात् ॥ सू० ३॥ पूर्व प्रथमशतकोद्देशकानामभिधेयार्थलेशः प्रदर्शितः, ततश्च “ यथोद्देशं निर्देशः" इति न्यायमङ्गीकृत्य प्रथमतः प्रथमोदेशकार्थविस्तारो वाच्यः, तस्य च कारणभूत भावश्रुत के नमस्कार का कथन कर रहे हैं । श्रुत से यहां भावश्रुत लिया गया है। यह भावश्रुत द्वादशाङ्गीरूप अर्हत्प्रवचन माना गया है। यहां श्रुत को जो नमस्कार विधान किया गया है वह श्रुत श्रतवान् में अभेदका उपचार करके ही किया गया है । तात्पर्य-कहनेका यह है कि द्वादशांगीरूप प्रवचनका प्रादुर्भाव अहंत भगवंतसे होता है अतः अहंत भगवंत और उनसे प्रादुर्भूत द्वादशांगीरूप प्रवचन, इन दोनों में भेद होने पर भी भेद नहीं माना है। भेद की ओर दृष्टि नहीं रखना यही अभेद का उपचार है । इस अभेदोपचार से ही श्रुत को नमस्कार किया है, लिपिसमुदायात्मक श्रुत को नहीं, क्यों कि भावलिपि की तरह भावश्रुत ही नमस्कार करने योग्य बनता है ॥ सू०३॥ पहिले प्रथम शतक के दस उद्देशों का अभिधेयार्थ संक्षेप से प्रकट कर दिया गया है। अर्थात् प्रथम शतकके दस १० उद्देशोंका वाच्यार्थ क्यार है ? यह बात संक्षेपसे पहिले कही जा चुकी है, उसी के अनुसार "जैसा उद्देश किया है वैसा ही निर्देश होता है" इस न्यायरूप क्रमको સૂત્રકાર ભાવલિપિના કારણભૂત ભાવશ્રતને નમસ્કાર કરે છે “શ્રત પદના પ્રાગ દ્વારા અહીં “ભાવકૃત લેવામાં આવેલ છે. તે ભાવકૃત દ્વાદશાંગીરૂપ અહ...વચનને માનવામાં આવેલ છે. અહીં શ્રતને જે નમસ્કાર કરવાનું વિધાન કરવામાં આવ્યું છે તે શ્રત અને શતવાનમાં અભેદને ઉપચાર કરીને જ કરવામાં આવેલ છે. કહેવાને ભાવાર્થ એ છે કે–દ્વાદશાંગીરૂપ પ્રવચન અહંત ભગવાનના મુખમાંથી બહાર આવેલ છે. તેથી અહંત ભગવાન અને તેમના દ્વારા અપાયેલ દ્વાદશાંગીરૂપ પ્રવચનમાં ભેદ હોવા છતાં ભેદ માનેલ નથી. ભેદની તરફ દષ્ટિ જ ન રાખવી તે અભેદ ઉપચાર છે. તે અભેદોપચારથીજ શ્રતને નમસ્કાર કર્યા છે-લિપિસમુદાયાત્મક શ્રતને નમસ્કાર કર્યા નથી. કારણ કે ભાવલિપિની જેમ ભાવકૃતજ નમસ્કાર કરવા યોગ્ય બને છે. સૂ૦૩ પહેલાં પ્રથમ શતકના ૧૦ ઉદ્દેશોના વાચાર્ય કયા કયા છે? તે સંક્ષિપ્તમાં કહેવામાં આવેલ છે. તે અનુસાર “જે રીતે ઉદ્દેશ બતાવવામાં આવ્યા છે તે રીતે જ નિર્દેશ થાય છે” આ ન્યાયરૂપ મને ખ્યાલમાં રાખીને શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy