SearchBrowseAboutContactDonate
Page Preview
Page 995
Loading...
Download File
Download File
Page Text
________________ ९७६ समवायाङ्गसूत्रे नतूर परिसर्पभुजपरिसणां भवति । तथा मनुष्येषु कर्मभूमिजस्य संख्यातवर्षायुषः पर्याप्तकस्य गर्भजस्यैव पञ्चेन्द्रियवैक्रियशरीरं भवति । तथा देवस्य भवनपत्यादेः पञ्चेन्द्रियवैकियशरीरम् । तत्रासुरकुमारादेर्दशविधस्य पर्याप्तस्यापर्याप्तस्य च पश्चेन्द्रियवैक्रियशरीरं भवति । एवं व्यन्तरस्य पिशाचभूतादेः ज्यौतिकस्य चन्द्रसूर्यादेश्च पश्चेन्द्रियवैक्रियशरीरं भवति । हे भदन्त ! यदि वैमानिकस्य पञ्चेन्द्रियवैक्रियशरीरं भवति तत् किं कल्पोपपन्नस्य वा कल्पातीतस्य । हे गौतम ! उभयस्यापि पश्चेन्द्रियवैक्रियशरीरं भवति । तथा 'वेउब्वियसरीरस्स भंते ! के महालियासरीरोगाहणा' वैक्रियशरीरस्य भदन्त ! किम्महतीशरीरा. खेचर और स्थलचरों के ही होता है उरःपरिसर्प, भुजपरिसों के नही होता है। तथा मनुष्यों में भी कर्मभूमिज, पर्याप्त, संख्यातवर्ष की आयुवाले गर्भज मनुष्य के ही यह पंचेन्द्रिय वैक्रिय शरीर होता है सब के नहीं । देवों में भी सब प्रकार के देवों में यह पंचेन्द्रियवैक्रियशरीर होता है । दश प्रकार के जो असुरकुमार आदि देव कहे गये हैं उनके चाहे वे पर्याप्त हों या अपर्याप्त हों यह शरीर होता है। इसी तरह से पिशाचभूत आदि व्यन्तदेवों के, चन्द्र, सूर्य आदि ज्योतिष्क देवों के भी प्रत्येक अवस्था में यह शरीर होता है। हे भदन्त ! वैमानिक देवों में जो यह पंचेन्द्रिय वैक्रियशरीर होता है सो क्या कल्पोपपन्नों के होता है या कल्पातीत के देवों के होता है ? उत्तरहे गौतम ! यह शरीर कल्पोपपन्न और कल्पातीत दोनों प्रकार के देवों के होता हैं। हे भदन्त ! वैक्रिय शरीर की अवगाहना का प्रमाण कितना હોય છે, પણ ઉરઃ પરિસર્ષ અને ભુજ પરિસ હોતું નથી. તથા મનુષ્યમાં પણ તે પચેન્દ્રિય વૈકિય શરીર કર્મભૂમિ જ, પર્યાપ્ત, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા, ગર્ભજ મનુષ્યને જ હોય છે, બધાને હોતું નથી. બધા પ્રકારના દેવેને પંચેન્દ્રિય વૈકિય શરીર હોય છે દસ પ્રકારના અસુરકુમાર આદિ જે દેવે તેઓ પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હોય પણ તેમને પંચેન્દ્રિય વૈકિયશરીર હોય છે. એ જ પ્રમાણે પિશાચ, ભૂત, આદિ બંન્તર દેને, અને સૂર્ય, ચન્દ્ર આદિ જતિષ્ક દેને પણ પ્રત્યેક અવસ્થામાં તે શરીર હોય છે. પ્રશ્ન- હે ભદન્ત! વૈમાનિક દેવામાં પંચેન્દ્રિય ક્રિય શરીર કપપન્ન દેને હોય છે કે કલ્પાતીત દેને હોય છે. ઉત્તર-હે ગતમ! કહપોપપન્ન તથા કલ્પાતીત, અને પ્રકારના દેને પંચેન્દ્રિય વૈકિય શરીર હોય છે. હે ભદંત! વૈક્રિય શરીરની અવગાહનાનું પ્રમાણ કેટલું કહ્યું છે? હે ગૌતમ! શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy