SearchBrowseAboutContactDonate
Page Preview
Page 994
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. नारकादीनामवगाहनानिरूपणम् ९७५ वायुकायिकैकेन्द्रियवैक्रियशरीरं भवति, नो अपर्याप्तबादरवायुकायिकैकेन्द्रियवैक्रि. यशरीरम् । हे भदन्त ! पश्चन्द्रियैवक्रियशरीरं, किं नारकस्य पश्चेन्द्रियतिरश्चो मनुजस्य देवस्य वा भवति, हे गौतम ! नारकादीनां चतुणां पञ्चेन्द्रियचक्रिय. शरीरं भवति । तत्र नारकस्य सप्तविधस्य पर्याप्तापर्याप्तकस्य पञ्चन्द्रियवक्रियशरीरम् । यदि तिरश्चः पञ्चन्द्रियशरोरं भवति. तत् किं समूच्छिमस्य भवति, किं वा गर्भजस्य भवति ? हे गौतम ! गर्भजस्यैव भवति, न तु समूच्छिमस्य । तत्रापि संख्यातवर्घायुषः पर्याप्तस्यैव । तत्रापि जलचरस्थलचर खेचराणामेव, उत्तर-यह पर्याप्तबादरवायुकायिक जीव के हो होता है अपर्याप्त बादर वायुकायिक के नहीं। अतःपर्याप्तबादरवायुकायिक एकेन्द्रिय वैक्रियशरीर यहां ग्रहण किया गया हैं-ऐसा जानना चाहिये । हे भदन्त ! चेन्द्रियवैक्रिय शरीर क्या नारकों के होता है या पंचेन्द्रिय तिर्यञ्चों के होता है या मनुष्य अथवा देवों के होता है ? उत्तर-गौतम ! इन सबके पंचेन्द्रिय वैक्रिय शरीर होता हैं। नारक जो सातपृथिवियों में रहने के कारण सात प्रकार के कहे गये हैं उनमें चाहे वे पर्याप्त हों या अपर्याप्त हों सब के यह पंचेन्द्रियवैक्रियशरीर होता है । प्रश्न-यदि तिर्यश्चों में यह पंचेन्द्रियवैक्रिय शरीर होता है तो किन के ? संमूछिम जन्मवाले तिर्यञ्चों के या गर्भजन्मवाले तिर्यश्चों के ? उत्तर गौतम ! संमूच्छिम जन्मवाले तिर्यश्चों के यह शरीर नहीं होता है, यह तो गर्भजन्मवाले तिर्यश्चों के ही होता है। गर्भजन्मवाले तिर्यश्चों में भी जो संख्यात वर्षकी आयुवाले और पर्याप्त तिर्यच हैं उनके हो होता है, सबके नहीं। इनमें जलचर. કોને હોય છે? શરીર પર્યાપ્ત બાદર વાયુકાયિક જીવોને જ હોય છે, અપર્યાપ્ત બાદર વાયુકાયિકોને હોતું નથી. તેથી અહીં પર્યાપ્ત બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર અહીં ગ્રહણ કરાયું છે. પ્રશ્ન-હે ભદંત! પંચેન્દ્રિય વક્રિય શરીર નારકોને હોય છે? કે પંચેન્દ્રિય તિયાને હોય છે? કે મનુષ્યને હોય છે? કે દેવોને હોય છે? ઉત્તર-હે ગૌતમ! તે બધાને પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય છે–સાત પૃથ્વીઓમાં રહેવાને કારણે નારકો સાત પ્રકારના કહ્યા છે. તે સાતે પ્રકારના, પર્યા'ત અને અપ. પ્ત નારકેને પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય છે. પ્રશ્ન-જે તિર્યમાં તે પંચેન્દ્રિય વિક્રિય શરીર હોય છે તે કયા તિર્યંચમાં-સંમૂર્ણિમ જન્મવાળાં તિર્યોમાં કે ગર્ભજન્મવાળાં તિર્યચોમાં? ઉત્તર-હે ગૌતમ! સંમૂર્ણિમ જન્મવાળાં તિય"ચોમાં તે શરીર હોતું નથી. તે શરીર ગર્ભજન્મવાળાં તિર્યમાં જ હોય છે ગર્ભજન્મવાળામાં પણ તે બધાંને હોતું નથી પણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળાં, પર્યાપ્ત તિય"ને જ હોય છે. તેમાં પણ જળચર, બેચર અને સ્થળચરેને જ તે શરીર શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy