SearchBrowseAboutContactDonate
Page Preview
Page 889
Loading...
Download File
Download File
Page Text
________________ समवायाङ्गसूत्रे प्रज्ञाप्यन्ते वचनपर्यायेण नामादिभेदेन वा कथ्यन्ते 'परूविज्जंति' प्ररूप्यन्ते= स्वपरूपतः कथ्यन्ते, दयन्ते उपमानोपमेयभावादिभिः कथ्यन्ते, निदर्यन्ते = परानुकम्पया भव्यकल्याणापेक्षया वा निश्चयेन पुनः पुनदयन्ते, उपदयन्ते= उपनयनिगमनाभ्यां सकलनयाभिमायतो वा निःशङ्क शिष्यवुद्धौ व्यवस्थाप्यन्ते । 'से तं मूलपढमाणुओगे' स एष मूलप्रथमानुयोगः । 'से किंतं गंडियाणुओगे' अथकोऽसौ गण्डिकानुयोगः? 'गंडियाणुओगे' गण्डिकानुयोगः-एकवक्तव्यतार्था ऽधिकारानुगतावाक्यपद्धतयो गण्डिकास्तासामनुयोगोऽर्थकथनविधिसण्डिकानुयोगः, स 'अणेगविहे' अनेकविधः 'पण्णत्ते' प्रज्ञप्तः-कथितः, 'तं जहा' तद्यथा'कुलगरगंडियाओ' कुलकरगण्डिकाः-अत्र कुलकराणां विमलबाहनादीनां पूर्व विषयों जैसे दूसरे विषय हैं वे भी इस मूलप्रथमानुयोग में सामान्य विशेषरूप से वर्णित किये गये हैं। प्रज्ञापित हुए हैं, प्ररूपित हुए हैं। उपमान उपमेय भावादि द्वारा स्पष्ट किये गये हैं। बार२, भव्यजनो के कल्याण की भावना से अथवा अन्यजनों की अनुकंपा से कथित किये गये है। उपनयनिगमनों से अथवा समस्तनयों के अभिमाय से निःशंक-विना किसी संदेह के-शिष्यजनों की बुद्धि में स्थापित किये गये हैं। इस प्रकार से यह मूल प्रथमानुयाग का स्वरूप है। हे भदंत ! गंडिकानुयोग का क्या स्वरूप है ? उत्तर-गंडिकानुयोग अनेक प्रकार का कहा गया है। जैसे-एक ही विषय को लेकर जिसमें विचारधारा चलती है अर्थात्एकवक्तव्यता वाले अर्थाधिकार से युक्त जो वाक्यपद्धतियां हैं वे गंडिका कहलाती है। ये गंडिकाएँ अनेक प्रकार की होती है। इन गंडिकाओं के अर्थ की जो कथनविधि है वह गंडिकानुयोग है। यह गडिकानुयोग भी विविध प्रकार का होता है। जैसे-कुलकरगडिका-इसमें विमलवाहन आदि માનુગમાં સામાન્ય તથા વિશેષ પ્રકારે વર્ણન થયું છે, પ્રજ્ઞાપિત થયા છે, પ્રરૂપિત થયા છે, ઉપમાન ઉપમેય ભાવાદિ દ્વારા સ્પષ્ટીકરણ કરાયું છે, ભવ્યજીના કલ્યા ને માટે અથવા અન્ય જીવોની અનુકંપાથી તેમનું વારંવાર કથન કરાયું છે, ઉપનય નિગમનેથી અથવા સમસ્ત નાના પ્રમાણથી નિઃશંકપણે-સંદેહને સ્થાન ન રહે તે રીતે-શિષ્યને તે સમજાવવામાં આવેલ છે. આ મૂલપ્રથમાનુગનું આ પ્રકારનું સ્વરૂપ છે. હે ભદત ! ચંડિકાનુગનું કેવું સ્વરૂપ છે ? ગંડિકાનુયોગ અનેક પ્રકારનો છે, એક જ વિષયને અનુલક્ષીને જેમાં વિચારઘાસ ચાલે છે એટલે કે એક વકતવ્યતાવાળા અર્થાધિકારથી યુકત જે વાક્યપદ્ધતિ છે તેમને ચંડિકા કહે છે. તે ગંડિકાઓ અનેક પ્રકારની હોય છે. તે ગંડિકાઓના અર્થની જે કથનવિધિ છે તેનું નામ ચંડિકાનુગ છે. આ ચંડિકાનુગ પણ વિવિધ प्रारना डाय छे. २ (१) कुलकरगंडिका-तमा विमान मशिना શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy