SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ ७५० समवायाङ्गसूत्रे तथा-धोरपरीसहपराजियासहपारद्धरुद्धसिद्धालयमग्गनिग्गयाण' घोरपरीषहपराजितासहप्रारब्धरुद्धसिद्धालयमार्गनिर्गतानाम्=तत्र-घोरपरीषहै:=क्षुत्पिपासाद्यसह्यकष्टैः पराजिता:-असहाः सामर्थ्य हीनाश्च अतएव प्रारब्धरुद्धाः-प्रारब्धंपारम्भविषयीकृतं यत् संयमाराधनं तत् रुद्रं-परित्यक्तं यैस्ते, अत एव सिद्धालयमार्गनिर्गताः-सिद्धालयस्य-मोक्षस्य मार्गात सम्यग्दर्शनज्ञानचारित्ररूपात् निर्गताः-निःसृतास्तेषाम्३, तथा-'विसयमुहतुच्छ आसावसदोसमुच्छियाणं' विषयमुखतुच्छाशावशदोषमूच्छितानाम्-विषयमुखेषु तुच्छेषु-निःसारेषु याऽऽशा तद्वशाजातो यो दोषस्तेन मूच्छितास्तेषाम्४, तथा-'विराहिय चरित्तनाणदं. सणजइगुणविविहप्पयारनिस्सारसुन्नपाणं' विराधितचारित्रज्ञानदर्शनयतिगुणविविधप्रकारशून्यकानाम्-विराधितानि-चारित्रज्ञानदर्शनानि यैस्ते तथा-यतिगुणेषु विविधप्रकारेषु-मूलोत्तरगुणलक्षणेषु निःसारा=पलालवत्सारवर्जिताः, तथा ते रेव यतिगुणैः शून्यकाः क्षान्त्यायभावात् तेषाम्५, 'संसारअपारदुक्खदुग्गइ और इसी अशक्तता के कारण जिन की मनोवृत्ति संयम की आराधना में सामर्थ्यरहित बन चुकी है। तथा-क्षुत्पिपासा आदि असह्य कष्टों से जो पराजित होकर असह-शक्तिविकल हो रहे हैं और इसी निमित्त को लेकर जिन्होंने अंगीकृत संयमाराधनरूप कार्य का परित्याग करदिया है, अतएव जो सिद्धालय-मोक्ष के सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यक चारित्ररूप मार्ग से निर्गत-बहुत दूर हो चुके हैं। तथानिम्सार विषयसुखों में आशा के वश से उद्भूत हुए दोषों से जो मूच्छित बन चुके हैं | तथा-जिन्होंने सम्यक चारित्र, ज्ञान और दर्शन इनकी विराधना कर दी है। विविध प्रकार के मूलोत्तरगुणों में जो पलाल की तरह सारवर्जित बन गये हैं, और इसी कारण जो क्षान्त्यादि के अभाव से उन यतिगुणों से बिलकुल शुन्य हो चुके हैं। ऐसे મથ બની ગઈ છે, એ વિષયનું આ અંગમાં વર્ણન આવે છે. તથા સુધા, પિપાસા આદિ અસહ્ય કષ્ટોથી જે ઓ પરાજિત થઈ ગયા છે-શકિતહિત બની ગયા છે, અને તે કારણે જેમણે ધારણ કરેલ સંયમઆરાધનાના કાર્યને પરિત્યાગ કર્યો છે, અને જેઓ સિદ્ધાલય–મોક્ષના સમ્યગદર્શન, સમ્યગૃજ્ઞાન અને સમ્યક્રચારિત્રરૂપ માર્ગથી વિમુખ થઈ ગયા છે, તેમનું વર્ણન આ અંગમાં કરાયું છે, તથા જેઓ નિઃસાર વિષયસુખ ભોગવવાની આશાને અધીન થવાને કારણે ઉત્પન્ન થયેલ દેશી મૂછિત થઈ ગયા છે, તથા જેમણે સમ્યચરિત્ર, જ્ઞાન અને દર્શનની વિરાધના કરી છે, અને વિવિધ પ્રકારના મૂળ તથા ઉત્તરગુણોથી જે રહિત બની ગયા છે, અને એ કારણે જેઓ ક્ષાત્યાદિના અભાવે તે યતિગુણથી બિલકુલ રહિત શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy