SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. षष्ठाङ्गस्वरूपनिरूपणम् ७४९ दीक्षितानामित्यर्थः। कीदृशानां तेषाम् ? 'संजमपइण्णापालणधिइमइववसायदुब्बलाणं' संयमप्रतिज्ञापालनधृतिमतिव्यवसायदुर्बलानाम्-संयमस्य-सप्तदशविधस्य सावद्यविरतिलक्षणस्य या प्रतिज्ञा, तस्याः पालने हेतुभूता या धृतिः-चित्तसमाधिः, मतिः सदसदविवेकरूपाबुद्धिः, व्यवसायः गृहोतव्रतपरिपालनोत्साहः, एतेषु दुर्बला कातरास्तेषाम्, 'तबनि यमतवोव हाणरणदुद्धरभरभग्गयणिस्सहयणि सि. टाणं' तपोनियमतपउपधानरण दुर्धरभरभग्नकनिःसहकनिसृष्टानाम्-तत्र-तपोऽनशनादिद्वादशविधम्, नियमाः अभिग्रह विशेषाः, तप उपधानम्-उग्रतपःसमाचरणम्, एतत्त्रयमेव रणः-कातरजनक्षोभकत्वात् संग्रामः, तथा परिश्रमकारकत्वाल्लौहभारवद् दुर्धरभरः-दुर्वहनीयभारश्च, ताभ्यां भग्नकाःपराजिताः निःसहकाः-नितरामशक्ताः, अतएव निसृष्टाः-संयमाराधनसामर्थ्यवर्जिता येते तथाभूतास्तेषां२, मानप्रभु के श्रेष्ठशासन में दीक्षित तो हो चुके हैं प्रव्रज्या धारण कर चुके हैं परन्तु १७ सतरह प्रकार के सायद्यविरतिरूप संयम की पालन में हेतुभूत चित्तसमाधिरूप धैर्य से, सझसद् विवेकरूप बुद्धि से और गृहीत व्रतों के परिपालन करने में उत्साहरूप व्यवसाय से दुर्बल-कातर बने हुए हैं, तथा अनशनादिरूप बारह प्रकार का तप, अभिग्रहविशेषरूप नियम एवं उग्र२ तपस्या करनेरूप तप उपधान ये तीन ही कायरजनों को क्षोभकारक होने से जिन्हें रण जैसे और लोह के भार की तरह बडी कठिनाई से धारण किये जाने के कारण दुर्वहभार जैसे ज्ञात होने लगे हैं, और इसीसे जिनकी कमर इनके पालन करने में टूट गई हैअर्थात्-अपने आप को जो सर्वथा अक्षम-अशक्त मानने लग गये है નિરૂપણ કરાયું છે કે-જેઓ વિનયપ્રકાશક વર્ધમાન પ્રભુના શાસનમાં દીક્ષિત તે થઈ ગયાં છે પણ ૧૭ સત્તર પ્રકારના સાવદ્યવિરતિરૂપ સંયમના પાલનમાં હેતુભૂત ચિત્તસમાધિરૂપ ધૈર્યથી, સારૂં નરસુ સમજવાના વિવેકરૂપ બુદ્ધિથી, અને ધારણ કરેલાં વ્રતના પરિપાલન કરવાના ઉત્સાહરૂપ વ્યવસાયથી દુર્બલ-કાયર બનેલા છે, (એટલે કે તેમના પાલનમાં દઢ રહી શકતા નથી) તથા અનશનાદિરૂપ બાર પ્રકારનાં તપ, અભિગ્રહ વિશેષરૂપ નિયમ અને ઉગ્ર, ઉગ્ર તપસ્યારૂપ તપ ઉપધાન, એ ત્રણે કાયરોને માટે ક્ષોભકારક હોવાથી તેમને રણસંગ્રામ જેવાં તથા લોઢાના બેજા સમાન મહા મુશ્કેલીથી વહન કરી શકાય તેવા-દુહભારરૂપ લાગે છે, અને તેથી જ તેમનું પાલન કરવાને જે લોકો પોતાની જાતને અસમર્થ માને છે, અને તે નિર્બળતાને કારણે જેમની મને વૃત્તિ સંયમની આરાધના કરવાને અસ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy