SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. षष्ठा स्वरूपनिरूपणम् ७५१ भवविविहपरंपरापवंचा' संसारापारदुःखदुर्गतिभवविविधपरम्परामपश्चा:-संसारे चतुर्गतिलक्षणे अपारदुःखाः-अनन्तक्लेशयुक्ता ये दुर्गतिभवाः -- नारकतिर्यकुम नुष्यकुदेवजन्मरूपास्तेषां या विविधा:-परम्पराः-अनेकविधाः कोटयस्तासां प्रपञ्चाः-विस्तारा आख्यायन्ते, प्रत्रजितानामपि विराधितसंयमानां भवभ्रमणं भवतीत्यत्र वर्ण्यते, इति भावः । 'च' पुनः 'धीराण' धीराणां-संयममार्गादअचलितानां महासत्वानाम् . 'जियपरिसहकसायसेण्ण धिइधणियसंजमउच्छाहनिच्छियाणं' जितपरिषहकषायसैन्यधतिधनिकसंयमोत्साहनिश्चितानाम्-तत्र जितानि परिषहकषायाणी सैन्यानि यैस्ते-जितपरिषहकषायसैन्या:-परीपहकषाय विजेतारइत्यर्थः, धृतिधनिका:-धृत्यधनिकाः-अभीष्टसाधकत्वात्संयमधतिसंपन्ना इत्यर्थः, तथा-संयमोत्साहनिश्चिताः-संयमोत्साहे अनवरतसंयमपालने निश्चितं-निश्चयो येषां ते तथोक्ताः एतेषां कर्मधारयः, तेषाम्९, तथा-'आराहियनाणदंसणजीवों को इस चतुर्गतिरूप संसार में अनंतक्लेशयुक्त दुर्गति, जन्मों को नारक. तिर्यञ्च, कुमनुष्य, कुदेवों में उत्पन्न होने की-विविध प्रकार की परम्परा का विस्तार हो जाता है। कहने का ताप्सर्य यह है कि जीव प्रव्रजित होकर भी संयम की विराधना कर देते हैं उनका भवभ्रमण अनंत हो जाता है। इस विषय का इस अंग में वर्णन है। तथा जो संयममार्ग से चलायमान नही होते हैं, ऐसे महाशक्तिशाली पुरुषों को, कि जो अपने मार्ग में आगत परीपह और कषायों की सेना को जीत लेते हैं, अभीष्ट का साधक होने के कारण जो धैर्य को ही अपना सर्वोत्तम धन समझते हैं, निरन्तर संयम के पालन करने में जिन का निश्चय अडिग रहता है, तथा जो सम्यग्ज्ञान; दर्शन और चारित्ररूप બની ગયા છે. તેમનું વર્ણન આ અંગમાં કરવામાં આવ્યું છે તથા એવા ને આ ચાર ગતિવાળા સંસારમાં અનંત દુઃખયુક્ત દુર્ગતિ જન્મોની-નારક, તિર્ય ચ કુમનુષ્ય, અને કુદેવોમાં ઉત્પન્ન થવાની–વિવિધ પ્રકારની પરંપરાનો વિસ્તાર થાય છે. તેનું તાત્પર્ય એ છે કે-જે છે દીક્ષા લઈને સંયમની વિરાધના કરે છે તેમને અનંતકાળ સુધી ભવભ્રમણ કરવું પડે છે. આ વિષયનું આ અંગમાં વર્ણન થયું છે, તથા જેઓ સંયમમાર્ગેથી ચલાયમાન થતા નથી એવા મહાશકિતશાળી પુરુષોનું વર્ણન આ અંગમાં થયું છે. એ મહાશકિતશાળી પુરુષો પોતાના માર્ગમાં આવતા પરીષહ અને કષાયોની સેનાઓ પર વિજય મેળવે છે, અભીષ્ટના સાધક હોવાને લીધે જેઓ ધેયને જ પિતાનું સર્વોત્તમ ધન માને છે, સંયમનું નિરંતર પાલન કરવાને માટે જેઓ દઢનિશ્ચયી છે, તથા જે સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy