SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ ७१८ समवायाङ्गसूत्रे विषयों का समावेश किया जाता है। स्वसमय की, परसमय की, लोक की तथा अलोक आदि समस्त निर्दिष्ट विषयों की इसमें गहराई के साथ छानबीन (निर्णित) की गई है । अतः सब ही विषय इस अंग में समाविष्ट हुए हैं। तथा समवायांग में समस्त पदार्थों का कथन करना अशक्य होने के कारण कितनेक जीवादिक पदार्थों का-एक, दो, तीन, चार आदि संख्या को लेकर सौ तक और कोटीकोटोतक विचार किया गया है। इस विचार में १ एक से लेकर १००सौ तक जो विचार वृद्धि हुई है वह तो क्रमशः होती चली गई है। इसका नाम एकोत्तरिक परिवृद्धि है। १००सौ संख्या से ऊपर जो कोटीकोटीतक पदार्थों का विचार किया गया है-उस विचार में जो वृद्धि हुई है यह अनेकोत्तरिक परिवृद्धि है। यह क्रमशः नहीं हुई है। अक्रमिकरूप से होती हुई चली गई है तथा इस समवायांग में गणिपिटकरूप द्वादशांग का पर्यवानपर्यायपरिणाम-अभिधेयादि तत्तद्धर्मों की गणना-अथवा उनके अवयवों का परिमाण कहा गया है। तथा इस समचायांग में आचारांगादि बारह भेदों से विस्तृत और जगत के सूक्ष्मै केन्द्रिय आदि जीवों के हितकारक ऐसे माननीय जिनप्रवचन का समाचार-हर एक स्थान एवं हर एक अंग में अनेकप्रकार का वाचकत्वरूप व्यवहार-कहा गया है। तथा इस ને સમાવેશ કરાય છે રવસમયને. પરસમવન, લેકનો અલકનો આદિ સમસ્ત નિદિષ્ટ વિષયોને આ અંગમાં ઊંડાણથી બરાબર વિચાર કરવામાં આવ્યો છે. તેથી સઘળા વિષયને આ અંગમાં સમાવેશ થયેલ છે. તથા સમવાયાંગમાં સમસ્ત પદા નું કથન કરવાનું અશકય હોવાથી કેટલાક જીવાદિક પદાથોને-એક, બે, ત્રણ, ચાર આદિ સંખ્યાઓથી લઈને સો સુધી અને કોટાનકેટી સુધી વિચાર કરવામાં આવ્યો છે. આ વિચારણામાં ૧ એકથી લઈરે સો સુધી જે વિચારવૃદ્ધિ થઈ છે તે તે અનુક્રમ થતી ગઈ છે. આ પ્રમાણેની વૃદ્ધિને “એકોત્તરિક પરિવૃદ્ધિ” કહે છે. સે સંખયાની ઉપરના જે કોટીકેટી સુધીના પદાર્થોનો વિચાર કરાયો છે તે વિચારમાં જે વૃદ્ધિ થઈ છે તે “અનેકત્તરિક પરિવૃદ્ધિ” છે. તે કમશ થઈનથી. અકમિકરીતે કરવામાં આવી છે. તથા આ સમવાયાંગમાં ગણિપિટકરૂપ દ્વાદશાંગ (બાર એ ગ) નું પર્યાયપરિણામ-અભિધેય આદિ તે તે ધર્મોની ગણના-અથવા તેમના અવયવનું પરિમાણ (પ્રમાણ) કહેવામાં આવ્યું છે. તથા આ સમવાયાંગસૂત્રમાં આચારાંગ આદિ બાર ભેદથી વિસ્તૃત અને જગતના સૂફમેકેન્દ્રિય જવાને માટે હિતકારક એવા માનનીય પ્રવચનનો સમાવેશ કરાય છે, એટલે કે દરેક સ્થાન અને દરેક અંગમાં અનેક પ્રકારના વાચકત્વરૂપ ૦૫વહારનું કથન કરાયું છે. તથા આ સમવા શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy