SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ समवायाङ्गसूत्रे भावार्थ--लोक के अधः मध्य और उर्ध्व, इस प्रकार तीन भाग हैं। अधोभाग मेरुपर्वत के समतल के नीचे नौसौ योजन की गहराई के बाद गिना जाता है। जो आकाश में औंधे किये हुए सकोरे के समान नीचे २ विस्तीर्ण है। समतल के नीचे के तथा ऊपर के नौ सौ नौ सौ योजन अर्थात् कुल अठारह सौ योजन का मध्यलोक है। जो आकार में झालर के समान बराबर लंबाई चौडाई वाला है। मध्यलोक के ऊपर का सम्पूर्ण लोक उर्ध्वलोक है जो आकार में पखावज-मृदङ्ग विशेष के समान है। अधोलोक में नरकभूमियां हैं। ये सात हैं, जो समश्रेणि में न होकर एक एक के नीचे हैं। इनकाविशेष वर्णन शास्त्रों में हैं। पहिली भूमि का नाम रत्नप्रभा है। इसमें तेरह प्रस्तर हैं । ये मंजिलवाले घर के तले समान होते हैं। इनमें जो चौथा प्रसार है उसमें मध्यम स्थिति एक पल्य की है। इसी अपेक्षा सूत्रकार ने यहां एक पल्य की स्थिति "कितनेक नारकियों की है" ऐसा कहा है। इसी प्रथम नरक में नारकियों की उत्कृष्ट स्थिति एक सागरोपम की है। प्रत्येक गति के जीवों की स्थिति जघन्य और उत्कृष्ट दो तरह से कही जा सकती है। जिससे कम न पाई जो सके उसे जघन्य और जिससे अधिक न पाई जा सके उसे उत्कृष्ट कहते हैं। एक सागर की जो उत्कृष्ट स्थिति प्रथम नरक ભાવાર્થ–કના ત્રણ ભાગ છે– અધક, મધ્યલેક અને ઉલેક મેરુ પર્વ તના સમતલની નીચે નવ જનની ઊંડાઈ પછીના ભાગને અધોભાગ ગણવામાં આવે છે, જે આકાશમાં ઊંધા પડેલા શકરાની જેમ નીચે જાય તેમ વિસ્તીર્ણ થતું જાય છે. સમતલની નીચે તથા ઉપરના નવ નવસે જ એટલે કે કુલ અઢારસે જનને મધ્યક છે, જે આકારમાં ઝાલરના જેવો બરાબર લંબાઈ પહાબાઈ વાળે છે. મધ્યલોકના ઉપરને બધે ભાગ ઉદ્ધક કહેવાય છે, જેને આકાર મૃદંગ જેવો છે. અલકમાં નરકભૂમિ છે. તે સાત છે. તે એક જ વારમાં નથી પણ એકની નીચે બીજી એવી રીતે આવેલ છે. તેનું વધુ વર્ણન શાસ્ત્રોમાં છે પહેલી ભૂમિનું નામ રત્નપ્રભા છે. તેમાં તેર પ્રસ્તર-થર–છે. બે માળ વાળા ઘરના તળ સમાન હોય છે. તેમાં જે ચેવું પ્રસ્તર છે તેમાં મધ્યમ સ્થિતિ એક પલ્યની છે. એ અપેક્ષાએ સૂત્રકારે કેટલાક નારકીઓની એક પત્યની ત્યાં સ્થિતિ છે એમ કહ્યું છે. એ જ પહેલી નરકમાં નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરેપમની છે પ્રત્યેક પ્રકારના જીવની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે કહી શકાય છે. જેના કરતાં ઓછી સ્થિતિ મળે નહીં તેને જઘન્ય કહે છે અને જેનાથી વધારે ન મળી શકે તે સ્થિતિને ઉત્કૃષ્ટ કહે છે પ્રથમ નરકમાં જે એક સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy