SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ५३९ भावबोधिनी टीका. अष्टसप्ततितमं समवायनिरूपणम् मुहूर्तचतुश्चत्वारिंशद्भागाधिकषोडशमुहूर्तात्मकम्, रात्रिमानं तु एकषष्टिभागविभक्तमुहूर्तसप्तदशभागाधिकत्रयोदशमुहर्त्तात्मकम् । दक्षिणायने हि सूर्यो दिनमानं क्षपयति, रात्रिमानं वर्द्धयति, उत्तरायणे तु दिनमानं वर्द्धयति, रात्रिमानं क्षपयतीत्यवगन्तव्यम् ।। सू० ११७ ।।। ६१इकसठ भाग में विभक्त मुहूर्त के३४चौतीस भाग अधिक १६ सोलह मुहूर्त का होता है और रात्रिप्रमाण ६१इकसठ भाग में विभक्त हुए मुहत्ते के १७सतरह भाग अधिक १३तेरह मुहर्स का होता है। इस कथन से हम यह समझ जाते हैं कि दक्षिणायन में सूर्य दिनमान को कम करता है और रात्रिमान को बढाता है तथा उत्तरायण में दिनमान को बढाता है और रात्रिमान को कम कर देता है। भावार्थ - इस सूत्र में ७८अठहत्तर समवाय का कथन किया गया है-सोम, यम, वरुण, और वैश्रमण ये चार लोकपाल है। इनमें जो वैश्रमण लोकपाल है। वह सुवर्णकुमार और दीपकुमारों के ७९उन्नासी लाख भवनों का अधिपति है। स्थविर अकंपित ७८ अठहत्तर वर्ष के थे। उत्तरायण से निवृत्त हुआ सूर्य प्रथम मंडल से ३९ उन्नासी मंडल में जब संचार करता है-तब वह दिवस के एक मुहूर्त ६१इकसठ भागों में से १एक भाग परिमित ७८अठहत्तर भागों को क्षपित कर देता है और रात्रि के उतने ही भागों को वर्द्धित कर देता है। इसी तरह से दक्षिणायन से निवृत हुए सूर्य के विषय में भी जानना चाहिये ॥सू० ११७॥ ભ્રમણ કરે છે. તેમાં દિવસપ્રમાણ ૧૬ ૩૪/૬૧ મુહૂર્તનું અને રાત્રિપ્રમાણ ૧૩ ૧૭/૧ મુહૂર્તનું થાય છે. આ કથનથી તે વાત સમજાય છે કે દક્ષિણાયનમાં સૂર્ય દિનમાનને ઘટાડે છે અને રાત્રિમાનને વધારે છે. તથા ઉત્તરાયનમાં દિનમાનને વધારે છે અને રાત્રિમાનને ઘટાડે છે. ભાવાર્થ-આ સૂત્રમાં સૂત્રકારે અઠોતેર (૭૮)ની સંખ્યાવાળાં સમવાનું કથન કર્યું છે–સોમ, યમ, વરુણ અને વિશ્રમણ, એ ચાર લેકપાલ છે તેમાંનો જે વૈશ્રમણ લેકપાલ છે તે સુવર્ણકુમાર અને દીપકુમારનાં ૭૮ અઠોતેર લાખ ભવનેને અધિપતિ છે. સ્થવિર અકંપિત ૭૮ અઠોતેર વર્ષનું આયુષ્ય ભેળવીને સિદ્ધપદ પામ્યા છે. ઉત્તરાયનમાંથી નિવૃત્ત થયેલે સૂર્ય જ્યારે પહેલા મંડળમાંથી ૩૯માં મંડળમાં સંચરે છે ત્યારે તે દિવસના એક મુહૂર્તના ૬૧ એકસઠ ભાગમાંથી ૧ ભાગ પ્રમાણ અઠોતેર ભાગોનો ક્ષય કરી નાંખે છે–એટલે કે ૧ ૧૭/૬૧ મુહૂર્ત ક્ષય કરે છે.–અને રાત્રિના એટલા જ ભાગોની વૃદ્ધિ કરે છે. દક્ષિણાયનથી નિવૃત્ત થયેલ સૂર્યની બાબતમાં પણ એ જ રીતે સમજી લેવું, સૂ. ૧૧ણા શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy