________________
५१७
भावबोधिनी टीका. द्विसप्ततितम समवायनिरूपणम् णविधिः, (२७) 'तरुणीपडिकम्म' तरुणीप्रतिकम, (२८) 'इत्थीलक्खणं' स्त्री. लक्षणम्-युवतीसौदर्यादिवृद्धिकरणविज्ञानम्, (२९) 'पुरिसलक्षणं' पुरुषलक्षणम्, (३०) 'हयलक्खणं' हयलक्षणम्, (३१) 'गयलरवणं' गजलक्षणम्, (३२) 'गोणलक्षणं' गोलक्षणम्, (३३) 'कुक्कु?लक्खणं' कुकुट्टलक्षणम्, (३४) 'मिढयलक्खणं' मेढलक्षणम्, मेढो मेषः, तस्य लक्षणम्, (३५) 'चक्कलक्खणं' चक्रलक्षणम्, (३६) 'छत्तलक्खणं' छत्रलक्षणम्, (३७) 'दंडलक्खणं' दण्डलक्षणम्, (३८) 'असिल. क्खणं' असिलक्षणम्-खड्गलक्षणम्, (३९) 'मणिलक्खणं' मणिलक्षणम् रत्नपरिज्ञानकला, (४०) 'कागणिलक्खणं' काकिणीलक्षणम्-काकिणी-चक्रवर्तिरनविशेषस्तस्य लक्षणं विषहरणमानोन्मानादियोगप्रवर्तकत्वादि।(४१) चम्मलक्षणं' नाम आभरण विधि है। तरुणी प्रतिकर्म यह २७ सताइसवीं कला है। युवतियों में सौन्दर्य की वृद्धि करने के नुसखे जानना इसका नाम स्त्रीलक्षणकला है। पुरुषों के लक्षणों का विशिष्ट ज्ञान होना इसका नाम पुरुषलक्षणकला है। घोडों को भले बुरे बताने वाले लक्षणों का ज्ञान होना इसका नाम हयलक्षणकला है। हाथी को भले बुरे बताने वाले लक्षणों की पहिचान का आना इसका नाम गजलक्षण कला है। गाय को भले बुरे वताने वाले चिह्नों की पहिचान आना इसका नाम गोलक्षणकला है। इसी तरह से कुकुटलक्षणकला, मेषलक्षणकला, चक्रलक्षणकला, छत्रलक्षणकला, दण्डलक्षणकला, असिलक्षणकला भी जाननी चाहिये। मणियों की परीक्षा करना सो मणिलक्षणकला है, इसी प्रकार चक्रवर्ति के रत्न विशेष काकिणी रत्न की परीक्षा करना सो काकिणी लक्षणकला है। इस कला में कलाविद् यह जानने लग जाता है कि यह रत्न विषाકલાથી આવે છે તે કલાને આભરણાવિધિ કહે છે. “તરણી પ્રતિકર્મએ ૨૭ સત્યાવીશમી કલા છે. યુવતીઓનું સૌદર્ય વધારનાર નુસખા બતાવનાર કલાને સ્ત્રીલક્ષણકલા કહે છે. પુરુષોનાં લક્ષણોનું વિશિષ્ટ જ્ઞાન આપનાર કલાને પુરૂષલક્ષણ કલા કહે છે. ઘેડાનાં સારાં નરસાં લક્ષણો બતાવનાર કલાને હુયલક્ષણ કલા કહે છે. હાથીઓનાં સરિ નરસાં લક્ષણો બતાવનાર કલાને ગજલક્ષણ કલા કહે છે. ગાય સારી છે કે ખરાબ છે તે તેના શરીરના ચિટ્ટી પરથી બતાવનાર કલાને ગોલક્ષણ કલા કહે છે. એ જ પ્રમાણે કુકકુટ લક્ષણકલા, મેષલક્ષણકલા ચકલક્ષણકલા, છત્રલક્ષણકલા, દંડલક્ષણકલા, અને અસિલક્ષણકલા પણ સમજવી, મણિની પરીક્ષા કરવામાં નિપુણતા આપનાર કલાને, મણિલક્ષણકલા અને ચક્રવતિના ખાસ પ્રકારના કાકિણી રત્નની પરીક્ષા કરવાની કલાને કાકિણી લક્ષણ કલા કહે છે આ કલા દ્વારા કલાવિદ્દ એ જાણી શકે છે કે આ રત્ન વિષાપહારક છે અને માન ઉન્માન
શ્રી સમવાયાંગ સૂત્ર