SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ५१६ समवायाङ्गसूत्रे गुणदोषविज्ञानम् । (१७) 'वत्थविही' वस्त्रविधिः-:स्ववयनधावनरञ्जनादिकला, (१८) 'सयणविही' शयनविधिः-शय्यानिर्माणस्य तदुपरिशयनस्य च कला, (१९) 'अज' आर्या=आर्यावृत्ते काव्यनिर्माणकला, (२०) 'पहेलियं' प्रहेलिकागूढार्थकाव्यनिर्माणकला, (२१) 'मागहियं' मागधिकामगध देशादिभाषापरि. ज्ञानम्, (२२) 'गाई' गाथामाकृतगाथानिर्माणपरिज्ञानकला, (२३) 'सिलोग' श्लोकः- लोकनिर्माणतदर्थपरिज्ञानकला, (२४) 'सुगंधिजुत्ति' सुगन्धियुक्तिः= सुगन्धिवस्तुनिर्माणकला, (२५) 'मधुसित्थे' मधुसिक्थम्-मधुसिक्थस्य 'मोम' 'मेण' इति भाषा प्रसिद्धस्य वस्तुनिर्माणकला, (२६) 'आभरणविही' आभरअन्नविधि कला है। पेयवस्तु के गुण और दोषों को जानने की चतुराई का आना यह पानविधिकला है। वस्त्र का बुनना, उसका धोना, तथा उसका रंगना यह सब वस्त्रविधि कला है। शय्या का निर्माण करना और उसके ऊपर सोने का ढंग का आना यह शयनविधिकला है। आर्या छंद में काव्य रचने की चतुराई का नाम आर्यकला है। गूढअर्थ वाले काव्य का निर्माण करना इसका नाम प्रहेलिका कला है। मगधदेश आदि की भाषाओं का ज्ञान होना इसका नाम मागधिका कला है। प्राकृतभाषा में गाथाओं को रचने की योग्यता का आना इसका नाम गाथाकला है। श्लोकों का बनाना और उनके अर्थ का परिज्ञान होना यह श्लोक कला है। सुगंध से युक्त वस्तुओं के बनाने की विधि जाननां इसका नाम गंधयुक्ति कला है मोम को बनाने की रीति का जानना यह मधुसिक्थकला है। अलंकारों को यथोचित स्थान पर पहिरने की चतुराई आना इसका નિપુણતા અપાવનાર કળાને અન્નવિધિ કલા કહે છે. પેય વસ્તુઓના ગુણદોષ જાણવાની ચતુરાઈ જે કળા દ્વારા મળે છે તે કળાને પાનવિધિકલા કહે છે. વસ્ત્ર વણવાની, ધેવાની અને રંગવાની કલાને વસ્ત્રવિધિ કલા કહે છે. શય્યા રચવાની તથા તેના પર શયન કરવાની પદ્ધતિ બનાવનાર કલાને શયનવિધિકલા કહે છે. આર્યાદમાં કાવ્ય રચવાની ચતુરાઈ આપનાર કલાને આયકલા કહે છે. ગૂઢ અર્થવાળાં કાવ્યનું નિમાર્ણ કરવાની કળાનું નામ પ્રહેલિકાકલા છે મગધ દેશ આદિની ભાષાનું જ્ઞાન થવું તે કળાને માગધિકકલા કહે છે. પ્રાકૃત ભાષામાં ગાથાઓ રચવાની યોગ્યતા આપનાર કલાને ગાથા કહે છે. બ્લેક બનાવવાનું તથા તેના અર્થનું પરિજ્ઞાન થાય તે કલાને કલા કહે છે. સુગંધિદાર વસ્તુઓ બનાવવાની પદ્ધતિ જેના વડે શખવા મળે છે તે કલાને ગંધયુકિતકલા કહે છે. મીણ બનાવવાની રીત બનાવનાર કલાને મધુસિકથકલા કહે છે. અલંકાને ગ્યસ્થાને ધારણ કરનારની ચતુરાઈ જે શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy