SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. पञ्चविंशतिसमवाये पञ्चमहाव्रतस्य पञ्चविंशतिभावनानिरूपणम् २९७ प्रकार से ५ पांचवें महाव्रत की ५पांच भावनाओं का भी अर्थ सूत्र की टीका के अर्थ में कर दिया गया है। अब नामकर्म की जो २५ पचीस उत्तर प्रकृतियां हैं कि जिन्हें अपर्याप्तावस्थापन्न संक्लिष्ट परिणाम का धारक विकलेन्द्रिय मिथ्यादृष्टि जीव बांधता है उनका स्पष्टीकरण इस प्रकार से है जीव को तियंचगति में उत्पन्न कराने वाला कर्म तिर्यग्गतिनामकर्म है १। द्वीन्द्रिय से लेकर चौइन्द्रियतक के जीवों को विकलेन्द्रिय कहते हैं। इनमें जन्म कराने वाला कर्म विकलेन्द्रिय जातिनामकर्म है । औदारिकशरीर नामकर्म के उदयसे औदारिक शरीर की रचना होती है । तैजस नाम कर्म के उदय से तैजस शरीर की रचना होती है ४। कार्मणशरीरनामकर्म के उदय से कार्मणशरीर की रचना होती हैं ५। जिसके उदय से शरीर के अवयव असंपूर्ण हो और विकृत बने हुए हों उसका नाम हुंडक संस्थान नामकर्म है । जिसमें मर्कटबंध, वेष्टन, और कीलक से रहित हड्डियां होती हैं वह सेवार्तसंहनन है। यह संहनन जिस कर्म के उदय से प्राप्त होता है उस कर्म का नाम सेवात्तसंहनन नामकर्म है८, जिस नामकर्म के उदय से शरीरमें शुक्ल आदि वर्ण उत्पन्न होते हैं वह वर्ण नामकर्म है९। जिसकर्म के उदय से शरीर में गंध का निर्माण होता है उस कर्म का नाम गंधनामकर्म એ જ પ્રમાણે પાંચમાં મહાવ્રતની પાંચ ભાવનાઓને અર્થ પણ સૂત્રની ટીકાના અર્થમાં આપી દીધો છે. હવે નામકર્મની જે પચીશ ઉત્તર પ્રકૃતિ છે કે જેને અપર્યાપ્ત અવસ્થાવાળા સંકિલષ્ટ પરિણામના ધારક વિકલનિદ્રય- મિષ્ટિ જીવ બાંધે છે, તેમનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે, [૧] જીવને તિર્યંચગતિમાં ઉત્પન્ન કરાવનાર કમતિયંગગતિ નામકર્મ છે. (૨)દ્વીન્દ્રિયથી ચૌઈન્દ્રિય સુધીના જીવોને વિકલેદ્રિય જી કહે છે. તેમાં જન્મ કર વનાર કર્મને વિકલેન્દ્રિય જાતિનામકર્મ કહે છે. (૩) ઔદારિક શરીર નામ કર્મના ઉદયથી ઔદારિક શરીરની રચના થાય છે. [૪] તેજસ નામકર્મના ઉદયથી તેજસ શરીરની રચના થાય છે. (૫)કાર્પણ શરીર નામકર્મના ઉદયથી કાર્માણ શરીરની રચના થાય છે (૬) હંડક સંસ્થાન નામકર્મના ઉદયથી શરીરનાં અવયવો અસંપૂર્ણ અને વિકૃત બને છે. [સાત થી આઠ જેમાં મર્કટબંધ, વેપ્ટન અને કીલકથી રહિત હાડકાં હોય છે તેને સેવાર્તા સંહનન કહે છે. આ સંહનન સેવાd સંહનન નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. (૯) જે કર્મના ઉદયથી શરીરનાં શુકલ આદિ વણ ઉત્પન્ન થાય છે તે કમને વર્ણનામ કર્મ કહે છે. (૧૦) જે કર્મના ઉદયથી શરીરમાં ગંધનું નિર્માણ થાય છે તે કર્મને ગંધનામકર્મ કહે છે. (૧૧) એ જ રીતે શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy