SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ २९६ समवायाङ्गसूत्रे उपयोग के लिये आवश्यक तृण काष्ठ आदि पदार्थों को उनके स्वामी से याचना करना सो अवग्रहानुज्ञापनता है। वस्तु के स्वामी के पास से याचना करते समय ही अवग्रह का परिमाण कर लेना कि मैं इतनी जगह में स्थित तृण काष्ठादिकको इतने रूप में लंगा सो अवग्रहसीमाज्ञान है। स्वयं ही वस्तु के स्वामी के पास से आवश्यक वस्तु की याचना करना दूसरे से याचना नहीं करना सो स्वयमेव अवग्रह याचन है। दूसरे से याचना कराने पर और दाता के पास याचना नहीं करने पर वस्तु लेने में अदत्तादानका दोष लगता है। तथा विरोध क्लेश आदि दोषों की भी संभावना हो जाती है। अपने से पहिले दूसरे किसी साधर्मी के पास से वस्त्र पात्र आदि ले लिये हों और उनको अपने उपयोग में लेने का प्रसंग ग्वयं के लिये आ पडे तो ऐसी स्थिति में उस साधर्मिक के पास से हो उनकी याचना करना मो साधार्मिक के पास अवग्रह याचन है। विधिपूर्वक आहार पानी आदि लाने के बाद गुरु को दिखलाकर उनकी आज्ञा प्राप्त करके ही उसे अपने उपभोग में लाना और अन्य साधुओं को आमंत्रित करना- एक मंडल में बैठ कर उनका परिभोग करना सो अनुज्ञापितपान भोजन है। ये अचौर्यमहाव्रत की ५पांच भावनाएँ हैं। चतुर्थ महाव्रत की ५ पांच भावनाओं का अर्थ सूत्र की टीका के अर्थ में ही कर दिया गया है ।इसी ભાવનાઓનું તાત્પર્ય પિતાના ઉપગને માટે જરૂરી તૃણ કાષ્ઠ આદિ પદાર્થો તેના માલિકની આજ્ઞા લઈને લેવાં તે “અવગ્રહાનુજ્ઞાપનતા' કહેવાય છે, વસ્તુના માલિક પાસેથી વસ્તુની યાચના કરતી વખતે જ અવગ્રહોનું પરિણામ પ્રમાણ નકકી કરી अबु साटली याभा २१ तृप ७०४ ALE AVA, ते सायनाने 'अवग्रह सीमाज्ञान' ४९ छे. आवश्य वस्तुनी पाते । परतुना भासि४ पासे यायना ४२वी मा पासे न ४२११वी ते भावनाने 'स्वयमेव अवग्रहयाचन' छे. પોતે દાતા પાસે યાચના ન કરતાં બીજા પાસે યાચના કરાવીને વસ્તુ લેવાથી અદત્તાદાન દોષ લાગે છે, તથા વિરોધ, કલેશ આદિ દેવી પણ શક્યતા રહે છે. પહેલાં કે બીજા સાધુને માટે સાધમી પાસેથી વસ્ત્ર પાત્ર આદિ લીધાં હોય અને તે સાધનોને પિતાના ઉપયોગમાં લેવાનો પ્રસંગ આવી પડે છે તે સાધમની પાસે જ તેની યાચના કરવી તેને સાધમીની પાસે અવગ્રહ યાચન કર્યું કહેવાય. વિધિ પૂર્વક આહાર પાણી આદિ લાવ્યા પછી ગુરુને બતાવીને તથા તેમની આજ્ઞા મેળવીને જ તેને પિતાના ઉપયોગમાં લેવા અને બીજા સાધુઓની સાથે બેસીને તેનો પરિभाग ४२वे। तेने अनुज्ञापितपानभोजन ४ छ. मा पाय भावनाये। मयीय भाવતની છે. ચોથા મહાવ્રતની ભાવનાઓનો અર્થ સૂત્રની ટીકામાં જ આપી દીધા છે. શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy