SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ २९८ समवायाङ्गसूत्रे है।१०। इसी तरह रस का हेतुभूत जो कर्म है उसका नाम रस नामकर्म है ११॥ स्पर्श का हेतुभूत जो कर्म है उसका स्पर्शनामकर्म है ०२। विग्रहगति में जिसके उदय से तिर्यच का आकार रहे वह तिर्यग्गत्यानुपूर्वी है१३। जिसके उदय से शरीर गुरु या लघु परिणाम को न पाकर अगुरुलघु रूप से परिणत होता है उसका नाम अगुरुलघु नामकर्म हे १४। जिस कर्म के उदय से अपना ही घात करने वाले रसौली आदि उपघातकारी अवयवों की प्राप्ति हो वह उपघात नामकर्म है १५। जिस कर्म के उदय से स्वतंत्रभाव से गमन करने की शक्ति भाव प्राप्त हो वह बस नामकर्म है१६ जिस कर्म के उदय से जीवों के चर्मचक्षु गोचर बादर शरीर की प्राप्ति हो वह बादर शरीर नाम कर्म है १७। जिसके उदय से जीव की स्वयोग्य पर्याप्तियां पूर्ण न हों वह अपर्याप्त नामकर्म है १८। जिसके उदय से जीव को भिन्न २ शरीर की प्राप्ति हो वह प्रत्येक शरीर नामकर्म है १९। जिसके उदय से जिह्वाआदि अस्थिर अवयव प्राप्त हो वह अस्थिर नामकर्म है २०। जिसके उदय से नाभि के नीचेके अवयव अप्रशस्त हो वह अशुभनामकर्म है २१। जिसके उदय से उपकार करने पर भी सब को मिय न लगे वह दुभंग नाम कर्म हैं २२। जिसके उदय से जगत में बहुमान्य प्राप्त न हो उसका રસના હેતુ ભૂત કમને રસનામકર્મ કહે છે, (૧૨) સ્પર્શના હેતુભૂત કને સ્પર્શ નામકર્મ કહે છે [૧૩) વિગ્રહ ગતિમાં જેના ઉદયથી તિર્યંચને આકાર રહે તે કમેને તિગૂગત્યાનુપૂર્વી કહે છે. (૧૪) જેના ઉદયથી શરીર ગુરુ અથવા લઘુ પરિણામ પ્રાપ્ત ન કરતાં અગુરુ લઘુરૂપે પરિણમે છે, તે કર્મને અગુરુ લઘુનામ કમી કહે છે. (૧૫) જે કર્મના ઉદયથી પિતાનું મૃત્યુ કરાવનાર સળી આદિ ઉપઘાત કારી અવયની પ્રાપ્તિ થાય તે કમને ઉપઘાત નામ કમી કહે છે. (૧૬) જે કમને ઉદયથી સ્વતંત્ર રીતે ગમન કરવાની શકિત પ્રાપ્ત થાય, તે કર્મને ત્રણ નામ કર્મ કહે છે (૧૭) જે કર્મના ઉદયથી જીવને ચર્મચક્ષુ ગોચર બાદર શરીરની પ્રાપ્તિ થાય, તે કર્મને બાદર શરીર નામકર્મ કહે છે. (૧૮) જે કર્મના ઉદયથી જીવની પોતાની યોગ્ય પર્યાતિય પૂર્ણ ન થાય તે કર્મને અપર્યાપ્ત નામકર્મ કહે છે. (૧૯) જેના ઉદયથી જીવને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય, તેમને પ્રત્યેક શરીર નામ કર્મ કહે છે. [૨] જેના ઉદયથી જિહવા આદિ અસ્થિર અવયવ પ્રાપ્ત થાય છે તે કમને અસ્થિર નામ કર્મ કહે છે. [૧] જેના ઉદયથી નાભિની નીચેનાં અવયે અપ્રશસ્ત હોય તે કર્મને અશુભ નામ કર્મ કહે છે. (રર) જેના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ સૌને પ્રિય થવાય નહીં, તે કર્મને દુર્ભગ નામ કમી કહે છે. (૨૩) જેના ઉદયથી જગતમાં માનની પ્રાપ્તિ શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy