SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ भावबोधिनी टीका. विंशतिसमवाये विंशतिरसमाधिस्थानादि निरूपणम् २४९ भवइ' अभोक्ष्णम् २ पुनः२ 'ओहारइत्ता' अवधारयिता-निश्चयकारी भाषाभाषी असमाधिदोषभाग्भवति । (१२) 'नवाणं' अधिकरणाणं अणुप्पण्णाण उप्पाएत्ता भवई' नवानाम् अधिकरणानामनुत्पन्नानामुत्पादयिता भवति-नूतनकलहोत्पादकः इत्यर्थः । (१३) 'पोराणाणं अधिकरणाणं खमिअविउवसविश्राणं पुणोदीरेत्ता भवई' पुराणानामधिकरणानां कलहानां क्षमापित व्युपशामितानां पुनरुदीरयिता भवति-क्षमापितोपशान्त पुरातनक्लेशोत्पादकः । 'अकाले सज्झायकारए यावि भवई' अकाले स्वाध्यायकारकश्चापि भवति । (१५) 'ससरक्खपाणिपाए' सरजस्कपाणिपाद:सचित्त रजोऽगुण्ठितकरचरणानामुपवेशम् असमाधिस्थानदोषं जनयति । (१६) 'सद्दकरे' शब्दकरः प्रथमपहरानन्तरमारभ्यासूर्योदयं गाहमुल्लापकारकः । (१७) 'झंझकरे' झंझाकार:-चतुर्विधसंघस्य गणस्य वा छेदभेदकारकः । (१८) 'कलहकरे' कलहकरः कलहो वाग्युद्धम् वाचिकभण्डनमित्यर्थः, दोष का भागी माना गया है । बार २ जो निश्चयकारी भाषा का भाषण कर्ता है वह असमाधि के ११ ग्यारहवे दोष का भागी होता है। अनुत्पन्न नवीन२ अधिकरणों का जो उत्पादक होता है-अर्थात्-नूतन कलह के साधनों को जो जुटाता है-वह असमाधि के १२ बारहवे दोष का भागी होता है। जो क्षमा की गई अथवा शांत हुई कलहों को फिर से उसकेरताहै-पैदा करताहैवह असमाधि के १३ तेरहवे दोषका भागी होता है। जो अकाल में स्वाध्याय करता है वह असमाधि के १४ चौदहवे दोष का भागी होता है। सचित्त रज युक्त हाथ पैरों से आसन पर बैठना असमाध के १५ पदरह दे दोष को उत्पन्न करता है। प्रहर रात्रि व्यतीत होने के बाद जोर से बोलना अथवा गृहस्थ जैसी भाषा बोलना वह असमाधि के १६ सोलहवे दोष का भागी होता है। चतुर्विध संघ से छेदभेद का जो कारक होता है वह असमाधि के १७ सतरह वे दोष का पात्र बनता है। जो वचन युद्धकारी है-वह असमाधि તે અસમાધિના અગિયારમાં દોષનો કર્તા બને છે અનુત્પન્ન નવાં નવાં અધિકરણોનો જે ઉત્પાદક હોય છે એટલે કે નવા નવા કલહના સાધને જે એકત્ર કરતો હોય છે તે અસમાધિના બારમા દોષનો ભાગીદાર બને છે. જે શમી ગયેલ કલહને ફરીથી ઉશ્કેરે છે–પેદા કરે છે-તે અસમાધિના તેરમાં દોષને ભાગીદાર બને છે. જે અકાળે સ્વાધ્યાય કરે છે તે અસમાધિના ચૌદમા દોષને ભાગીદાર બને છે. જે સચિત્ત રજત હાથ પગ રાખીને આસન પર બેસે છે તે અસમાધિને પંદરમો દોષ કરે છે. પ્રહર રાત્રિ વ્યતીત થયા પછી જોરથી બોલનાર અથવા ગૃહસ્થ જેવી ભાષા બોલનાર અસમાધિના સોળમાં દેષને કર્તા બને છે. ચતુર્વિધ સંઘને વેર વિખેર કરનાર અસમાધિના સત્તરમાં દોષનો ભાગીદાર બને છે. જેનાં વચને યુદ્ધ કરાવનાર હોય છે તે અસમાધિના શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy