SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ समवायाङ्गसूत्रे " चारि चापि भवति, अविधिना अनुपयोगेन च रजोहरणादिना प्रमार्जितमार्गे गमनशीलस्तृतीयदोष भाग्भवति । (४) 'अतिरिचसज्जासणिए' अतिरिक्तशय्यासनिकः=शास्त्रमर्यादाऽधिकशय्यासनोपभोक्ता चतुर्थदोपसेवी भवति । (५) 'राइणीय परिभासी' रानिक परिभाषी=रात्निकः पर्यायज्येष्ठः तेन सह विवदमानः पञ्चमस्यासमाधिस्थामस्य दोषभाय् भवति । (६) 'थेरोवधाए' स्थविरोपघातकः स्थविरघातचिन्तकः षष्ठदोषभाग भवति । ( ७ ) 'भूओबघाए' भूतोपघातिकः = सकल प्राणिघात चिन्तनपरायणः, (८) 'संजलणे' संज्वलनः = प्रतिक्षण क्रोधकर्ता, (९) 'कोहणे' क्रोधनः = स्वपर संतापकः । (१०) 'पिडिसिए' पृष्ठमांसिकः परोक्षे परदूषणाविष्करणपरायणः निन्द्रक इत्यर्थः । (११) 'अभिक्खणं २ ओहारडता के इस दूसरे दोष का भागी होता है । सम्यक् प्रकार पूंजे बिना चलना (पूंजना कहीं चलना कहीं ) यह तीसरा असमाधि दोष है । शास्त्र की मर्यादा से अधिक शय्या और आसन का उपभोग करना यह असमाधि का चौथा दोष है । गुरु आदि के साथ अविनय पूर्वक बोलना तथा उनका पराभव करना यह असमाधि का पाँचवां दोष है । जो स्थविरों के घात करने का विचार करता है वह असमाधि के छठवें दोष का भागी होता है । जो समस्त प्राणियों के बात करने के विचार में मग्न रहता है वह असमाधि के, ७ सात वें दोष का भागी होता है । जो प्रतिक्षण क्रोध करता है वह असमाधि के आठ वें दोष का भागी होता है। जो अपने आप को और दूसरों को हरसमय संताप देता रहता है वह असमाधि के ९ नववें दोष का भागी माना गया है। पीठपीछे जो दूसरों के दोषों को प्रकट करने में परायण रहता है वह असमाधि के १० दसवें વિના ચાલવું—પૂ જવું એક જગ્યાએ અને ચાલવું બીજી જગ્યાએ તે ત્રીજો અસમાધિ દોષ ગણાય છે. શાસ્ત્રની મર્યાદા કરતાં વધારે આસન અને શઆના ઉપભાગ કરવા તે અસમાધિના ચેાથે દોષ છે ગુરુ આદિ સાથે અવિનયથી ખેલવું, તથા તેમને પરાભવ કરવે તે અસમાધિને પાંચમે દોષ છે. જે સ્થવિરાના ઘાત કરવાના વિચાર કરે છે તે અસમાધિના છઠ્ઠા દોષના ભાગીદાર બને છે. જે સમસ્ત પ્રાણીઓના ઘાત કરવાના વિચારમાં મગ્ન રહે છે, તે અસમાધિના સાતમા દોષના ભાગીદાર બને છે. પ્રતિક્ષણ ક્રોધ કરનાર અસમાધિના આઠમેા દોષ કરે છે. જે પેાતાની જાતને તથા ખીજાને પ્રતિક્ષણ સંતેાષ આપ્યા કરે છે તે અસમાધિના નવમા દોષના ભાગીદાર અને છે. પીઠ પાછળ અન્યના દોષો પ્રગટ કરવામાં જે પ્રવૃત્ત રહે છે તે અસમાધિના દસમા દોષના ભાગીદાર બને છે. વારંવાર જે નિશ્ચયકારી ભાષાનુ ભાષણ કરે છે, શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy