________________
भावबोधिनी टीका. गुणनिर्देशपूर्वकं बलदेववासुदेवनामनिरूपणम् ११०७ ध्वजो येषां ते तालध्वजा बल देवाइत्यर्थः, उद्विद्धः=उच्छ्रिता गरुडः गरुडलक्षितः केतुः पताका येषां ते-उद्विद्धगरुड केतवः, अनयोद्वन्द्वसमासः, तथा-'महावि. कट्टया' महाविकृष्टकाः-महाधनुर्विकर्षकाः-महाप्राणाद्दुधरधनुरुत्तोलिन इत्यर्थः, तथा-'महासत्तसायरा' महासत्त्वसागरा: महासन्वानामक्षयाधारस्थानानीत्यर्थः, तथा-'दुद्धरा' दुर्घरा:-रणागणे पहरणसमये केनापि धनुर्धरेण धारयितुमशक्याः , 'धणुद्धरा' धनुर्धराः धनुर्धारिणः अथवा-'दुद्धरधणुद्धरा' दुर्धरधनुर्धराः अन्यधनुष्मदशक्यधारणधनुर्धरा इत्यर्थः, 'धीरपुरिसा' धीरपुरुषोः-धीरेष्वेव पुरुषोः= पुरुषकारवन्तो न तु कातरेषु, 'जुद्धकित्तिपुरिसा' युद्धकीर्तिपुरुषाः युद्धजनिता या कीर्तिस्तत्प्रधानाः पुरुषाः इत्यर्थः, 'विउलकुलसमुब्भवा' विपुलकुलसमुद्भवाः, 'महारणविहाडगा' महारणविघाटकाः स्वपराक्रमेण महारण विघटनपरायणाः, बलदेवों की पताकाएँ-ध्वजाएँ-तालवृक्ष के चिह्नो से अंकित होती हैं
और वासुदेवों को ध्वजाएँ गरुड के चिह्न से युत्त होती हैं। बडे से बडे वीर भी जिस धनुष को नहीं चढा सकते हैं उस धनुष को ये चढाते हैं। विशिष्टबल के ये धारी होते हैं। रणाङ्गण में प्रहार के समय कोई भी धनुर्धारी इन्हें धारण नहीं कर सकता है अर्थात् इन पर उसके धनुष का वार नहीं होता है। ये बडे भारी धनुर्धारी होते हैं । अथवा"दुद्धर धणुद्धरा" जिस धनुष को अन्य धनुषधारी धारण नहीं कर सकते हैं उस धनुष को ये धारण करते हैं। धीर पुरुषों में ही इनका पुरुषकार विशिष्ट होता है। कातरों में नहीं। अर्थात् धीर पुरुषों की अपेक्षा ही इनका पुरुषकार-सामथ्र्य विशिष्ट माना गया है । कातरों की अपेक्षा नहीं। ये युद्धजनित कीर्तिप्रधान पुरुष होते हैं। ये बडे ऊँचे खानदान के होते हैं। अपने पराक्रम से ये भयंकर से भी भयंकर વોની પતાકાઓ-ધ્વજાઓ-તાલવૃક્ષનાં ચિહ્નોથી અંકિત હોય છે. અને વાસુદેવની દવાઓ ગરુડના ચિહ્નથી અંકિત હોય છે જે ધનુષ્ય ચડાવવાને વરમાં વીર પણ સમર્થ હોતું નથી તે ધનુષને તેઓ ચડાવી શકે છે. તેઓ વિશિષ્ટ બળવાળા હોય છે. સમરાંગણમાં કોઈ પણ ધનુર્ધર તેમના ઉપર ધનુષમાંથી તીરને પ્રવાહ ४री २४ता नथी. तो महान धनुध२ हेय छे. या 'दुद्धर धणुद्धरा रे ધનુષને અન્ય ધનુર્ધર ધારણ કરી શકતા નથી તે ધનુષને તેઓ ધારણ કરે છે. ધીરપુરુષોમાં જ તેમને પુરુષકાર વિશિષ્ટ થાય છે. કાયરોમાં નહીં એટલે કે ધીરપુની અપેક્ષાએ જ તેમનું સામર્થ્ય વિશિષ્ટ મનાય છે-કાયરોની અપેક્ષાએ નહીં. તેઓ યુદ્ધજનિત કીતિ પ્રધાન પુષે હોય છે તેઓ ઊંચા કુળના હેચ છે. પિતાના પરાક્રમથી ભયંકરમાં ભયંકર શત્રુસન્યને પણ અસ્તવ્યસ્ત કરી નાખે છે. તેઓ
શ્રી સમવાયાંગ સૂત્ર