SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1125
Loading...
Download File
Download File
Page Text
________________ ११०६ समवायाङ्गसूत्रे द्वन्द्वे मानान्मानप्रमाणानि, तैः परिपूर्णानि-सम्पन्नानि अतएव सुजातानि= यथाचितावयवसन्निवेशवन्ति सर्वाणि-सकलानि अङ्गानि-मस्तकादारभ्य चरणान्तानि यस्मिन् शरीरे तन्मानोन्मानप्रमाणपरिपूर्णसुजातसर्वाङ्गम् . अतएव तादृशं सुन्दरमङ्गं येषां ते तथोक्ताः, तथा-'ससिसोमागारकंतपियदंसणा' शशिसोम्याकारकान्तप्रियदर्शनाः, शशिवत्सोम्यम् आल्हादकम्, कान्त-कमनीयं-चित्तहारि, प्रियं-दर्शकजनमनोल्हादजनकं, दर्शनम=अवलोकनं येषां ते तथोक्ताः, तथा'अमरिसणा' अमसृणा: कार्येष्वनलसाः, यद्वा-अमर्षणाः निरन्तरापकारिष्वपि क्रोधरहिताः, तथा-'पयंडदंडप्पगारा' प्रकाण्डदण्डपकाराः-पकाण्डः उत्कटोदण्डपकारः-दण्डनीतिभेदो येषां ते तथोक्ताः, तथा-'गंभीरदरसणिज्जा' गम्भी. रदर्शनीयाः--अलक्ष्यमाणान्तर्वृत्तित्वेन गंभीरा दृश्यन्ते ये ते तथोक्ताः, तथा'तालद्धओविद्धगरुलकेऊ' तालध्वजोद्विद्धगरुड केतवः-ताल-तालवृक्षाङ्कितो मस्तक से लगाकर चरणतक के अवयवों का नाम अंग है । तात्पर्य कहने का यह है कि इनके शारीरिक अवयवों की रचना बडो सुन्दर पमा. णोपेत होती है। शरीर की अपेक्षा जिस अंग की जितनी लंबाई चोडाई होनी चाहिये उस अंग की उतनी ही लंबाई चौडाई और मोटाई होती है। किसी भी अंग में किसी भी प्रकार की मान उन्मान आदि की अपेक्षा हीनाधिकता नहीं रहती है। जिनका अवलोकन चन्द्रमा के समान आह्लादजनक और चित्त को हरण करने वाला होता है । तथा दर्शकजन के मन में अपूर्व आह्लाद का कारण होता है। ये सदा कार्य में आलस्य रहित होते हैं-अथवा-अपकारीजनों पर भी इन्हें क्रोध नहीं आता है। इनका नीति का भेदरूप दण्डप्रकार उत्कट होता हैं। इनकी अन्तःवृत्ति अलक्ष्यमाण होने से ये बहुत ही गंभीर दिखलाई देते हैं । અવયવને અંગ કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તેમના શારીરિક અવયવોની રચના ઘણી સુંદર અને સપ્રમાણ હતી. શરીરની અપેક્ષાએ જે અંગની જેટલી બાઈ જાડાઈ અને પહોળાઈ હેવી જોઈએ તેટલી જ તે અંગની લંબાઈ જાડાઈ અને પહોળ ઈ હતી. કોઈ પણ અંગના માપમાં કોઈપણ પ્રકારની ન્યૂનતા કે અધિકતા હોતી નથી. તેમનાં દર્શન ચન્દ્રમાનાં દર્શનની જેમ હંમેશાં આને દદાયક અને ચિત્તને હરી લેનાર હોય છે, અને દર્શકોના મનમાં અપૂર્વ આહલાદ ઉત્પન્ન કરે છે. તેઓ હંમેશા કોર્ટમાં આળસ રહિત હોય છે--અથવા અપકારી લેક તરફ પણ તેમને ફોધ થતું નથી તેમને નીતિના ભેદરૂપ ૮ પ્રકાર ઉત્કટ હોય છે. તેમના મનભાવોને સમજવા મુશ્કેલ હોવાથી તેઓ ગંભીર લાગે છે. બળદે શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006314
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1219
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_samvayang
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy