SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था०८ सू०१० आलोचितप्रतिक्रान्त मायाविनआयतिप्रशंसनम् ४७ भवति साऽपि च तम् आदियते, परिजानाति, महा?ण आसनेन च उपनिमन्त्रयति । क्वचिन्मनुष्यसभायां किंचिद्विषयां भाषामपि भाषमाणस्य प्रज्ञापयतः मरूपयतश्च तस्य भाषणप्रयतनाय चसारः पञ्च वा जनाः अनुक्ता एव केनाऽप्य. प्रेरिता एव अभ्युत्तिष्ठन्ति-ऊर्थी भवन्ति, वदन्ति च हे आर्यपुत्र । बहु भाष ताम्-हे आर्यपुत्र ! बहु भाषतामिति । इत्थमालोचितप्रतिक्रान्तसाधोरुपपातायत्योरगर्हितत्वमुक्तम् । अतश्च तस्य इहलोकागर्हितत्वलघुताऽऽहलादादिकमपि आलोचनागुणत्वेन वक्तव्यम् । आलोचनागुणा चैते प्रोक्ताः, तथाहिशब्दोका अर्थ दूरूपादि शब्दोंसे विपरीत रूपमें व्याख्यात कर लेना चाहिये. यहां उत्पन्न हुए उसकी जो बाह्य एवं आभ्यन्तरिक परिषदा होती है वह भी उसका आदर करती है, उसे अपने स्वामी रूपसे मानती है, और महार्ह आसनसे उले उपनिमन्त्रित करती है, तथाजब वह किसी भी मनुष्य सभामें किसी भी विषयको लेकर भाषण करता है, तब चार पांच देव विना किसीको प्रेरणाके खडे होकर ऐसा कहते हैं कि हे आर्यपुत्र ! आप बहुत कह रहे हैं और भी कहियेऔर भी कहिये इस तरह से आलोचितप्रतिक्रान्त साघुका उपपात और आयति ये दोनों अहित कही गई है। अतः उसकी आलोचनाके " इस लोकका अगर्हित होना, उसमें लघुना होना हरएक जनको उससे आनन्द मिलना" ये गुण भी यहां कह लेना चाहिये क्योंकि आलोचनाके ये गुण कहे गये हैं-जैसेજ સરૂપથી લઈને મનઆમ પર્યન્તના વિશેષ વપરાયાં છે તેમના અર્થ દરૂપ આદિ શબ્દ કરતાં વિપરીત થાય છે, એમ સમજવું. ત્યાં ઉત્પન્ન થયેલા તે પુરુષની જે બાહ્ય અને આભ્યન્તરિક પરિષદ હોય છે તે પણ તેને આદર કરે છે અને તેને પિતાના સ્વામી રૂપે ગણે છે, તથા મહાપુરુષોને બેસવા ગ્ય આસન પર તેને બેસાડે છે. જ્યારે કઈ પણ મનુષ્ય સભામાં તે કઈ પણ વિષય પર ભાષણ કરતે હેય છે, ત્યારે ચાર પાંચ માણસો કઈ પણ પુરુષ દ્વારા પ્રેરિત કરાયા વિના પણ ઊભા થઈને એવું કહે છે કે “હું આર્યપુત્ર! આપ જે કહે છે તે યથાર્થ જ છે. આપની વાત અમને ખૂબ જ રુચિકર લાગે છે. આપ હજી પણ વધારે લો” આ પ્રકારે તે આલોચિત. અને પ્રતિકાન્ત સાધુને ઉપપાત અને આયાતિ, બને અગહિત જ હોય છે. "मा दो मति यया, तेनामा धुता (निनिमानीपा) डावी, દરેક માણસને તેના દ્વારા આનન્દ મળે ” ઈત્યાદિ કહ્યું પણ છે કે – શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy