SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०१० सू० ४७ दशविधशस्त्र निरूपणम् ५२९ शब्दोऽनित्यः कृतकत्वाद् घटवदिति । अत्र कृतकत्वं नित्यत्वविरुद्धमनित्यत्वं साधयतीति । अनैकान्तिकत्वलक्षणे हेतुदोषो यथा-शब्दो नित्यः प्रमेयत्वादाकाशवदिति । अत्र प्रमेयत्वं शब्दे नित्यत्वसाधनायोपात्तम् । प्रमेयत्वं त्वनित्येष्वपि वर्त्तते इति तोरनैकान्तिकत्वमिति ७| मूले ' कारण ' शब्दे ककारस्य द्वित्वं पद्यानुरोधाद् बोध्यमिति । तथा संक्रमण - निग्रह - वस्तुदोषः - संक्रामणं च निग्रहश्व वस्तुचेति संक्रमण - निग्रह - वस्तूनि तेषां दोषः । अत्रापि दोषशब्दः संक्रमणादिषु त्रिषु शब्द घटकी तरह कृतक होनेसे अनित्य है इस कथकमें कृतकत्व रूप हेतु अपने साध्य नित्यसे विरुद्ध अनित्य के साथ व्याप्त होने के कारण अनित्यका साधक होता है नित्यका नहीं, अनैकान्तिक हेतुदोष" शब्दो नित्यः प्रमेयत्वात् आकाशवत् " प्रमेय होने से शब्द आकाशकी तरह नित्य है इस कथन में प्रमेयस्वरूप हेतु जिस प्रकार से नित्य के साथ आकाश में रहता है उसी तरहसे वह अनित्य घट पटादिकोंमें भी रहता है । इस कारण यह हेतु पक्ष सपक्ष में रहता हुआ भी विपक्ष के साथ रहने के कारण अनैकान्तिक है ७ । संक्रामण दोष -- प्रस्तुत प्रमेयमें अप्रस्तुत प्रमेयका जो प्रवेशन है प्रमेयान्तर में गमन है वह संक्रमण दोष है अथवा प्रतिवादीके मतमें जो खुदका प्रवेशन है । अर्थात् प्रतिवादी के मतका समर्थन है । वह संक्रामण दोष है ८ । વિરૂદ્ધરૂપ હેતુદોષનુ સ્વરૂપ આ પ્રકારનું છે 99 66 " शब्दो नित्यः कृतकत्वात् घटवत् શબ્દ ઘટની જેમ કૃતક હાવાથી નિત્ય છે” આ કથનમાં કૃતકત્વ રૂપ હેતુ પેાતાના સાધ્ય-નિત્યથી વિરૂદ્ધ એવાં અનિત્યની સાથે વ્યાસ હાવાને કારણે અનિત્યના સાધક થાય છે-નિત્યના સાધક થતા નથી. " प्रभेय अनेान्तिः हेतुद्दोष -" शब्दो नित्यः प्रमेयत्वात् आकाश હાવાથી શબ્દ આકાશની જેમ નિત્ય છે.” આ કથનમાં પ્રમેયત્વરૂપ હેતુ જે પ્રકારે નિત્યની સાથે-આકાશમાં-રહે છે એજ પ્રમાણે તે અનિત્ય ઘટ, પટ વગેરેમાં પણ રહે છે. આ કારણે આ હેતુ પક્ષમાં (સપક્ષમાં) રહેવા છતાં વિપક્ષની સાથે પણ રહેવાને કારણે અનૈકાન્તિક છે, "" સંક્રમણદોષ-પ્રસ્તુત પ્રમેચમાં અપ્રસ્તુત પ્રમેયના જે પ્રવેશ છે–તેનુ પ્રમેયાન્તરમાં જે કથન છે તેને સંક્રમણદોષ કહે છે. અથવા પ્રતિવાદીના મત સાથે પોતાના મતને પણ મળતા કરી નાખવે એટલે કે પ્રતિવાદીના મતનું સમર્થન કરવુ તેને સકામણુદેષ કહે છે. स्था०- ६७ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy