________________
सुधा टीका स्था०८ स० ५ मायाविनो मायया आलोचननिरूपणम् २३
राधावेधवद् दुस्साध्यं मोक्षमार्ग समाप्नोति-साधयति । इति पञ्चमम् । एवं षष्ठं सप्तमं च स्थानद्वयं विज्ञेयम् । नवरं-बहुतोऽपि वह्वीमपि । सार्यविभक्तिकस्तसिल प्रत्ययोऽत्र बोध्यः । तथा मम आचार्यस्य उपाध्ययस्य च अतिशेषम् = अतिशयितं ज्ञानदर्शनं समुत्पद्यत-जायेत, ततः स माम् आलोकयेत् जानीयात्, यदेष मायाचीति । इति अष्टमं स्थानम् । एभिरष्टभिः स्थानः मायी मायां कृत्वाऽपि आलोचयति यावत् तपाकर्म प्रतिपद्यते इति ॥मू० ५॥ ___ भक्तपरिज्ञामें अत्यन्त लवलीन हुआ साधु समस्त अतिचार रूप शल्पको दूर करके राधावेधकी तरह दुस्साध्य मोक्ष मार्गको सिद्ध कर लेता है, ऐसा यह पांचवां स्थान है, इसी तरहसे छठा और सातवां स्थान जानना चाहिये, जो मायी अतिचार रूप बहुतसी मायाको करके उसकी आलोचना नहीं करता है, यावत् उसके योग्य तपाकर्मको प्राप्त नहीं करता है, उसकी आराधना नहीं होती है । तथा जो बहुत सी माया करके उसकी आलोचना करता है, यावत् उसके योग्य तपाकर्म करता है, उसकी आराधना होती है, ऐसा यह सातवां स्थान है, आठयां स्थान इस प्रकारसे है-मेरे आचार्यको अथवा उपाध्यायको जब अति.
शयित ज्ञानदर्शन उत्पन्न हो जायेगा, तब वे मुझे ऐसा जान जायेंगे कि यह मायावी है, अतः मुझे आलोचना करलेनी चाहिये यावत् उसके योग्य तपकर्म प्राप्त कर लेना चाहिये इस प्रकारके इन आठ
ભક્ત પરિક્ષામાં અત્યન્ત લવલીન થયેલે સાધુ સમસ્ત અતિચાર રૂપ શલ્યને દૂર કરીને રાધાવેધની જેમ દુઃસાધ્ય ક્ષમા ને સિદ્ધ કરી લે છે. मे म! पायभु स्थान (१२९५) समा
એજ પ્રમાણે છઠું અને સાતમું કારણ પણ સમજવું.
(૬) જે માયી અતિચાર રૂપ ઘણું જ માયાનું સેવન કરીને તેની આલેચન આદિ કરતું નથી, અને તેની વિશુદ્ધિ માટે એગ્ય તપ કર્મ પ. તનું કશું પણ કરતો નથી તેનાથી આરાધના થતી નથી.
(૭) જે સાધુ ઘણું જ માયાનું સેવન કરીને તેની અલે. ચના આદિ કરે છે, અને તપ કર્મ દ્વારા તેની વિશુદ્ધિ પણ કરે છે, તેના દ્વારા આરાધના થાય છે.
(૮) “મારા આચાર્યને અથવા ઉપાધ્યાયને જ્યારે અતિશયિત જ્ઞાન દર્શન ઉત્પન્ન થઈ જશે, ત્યારે તેમને ખબર પડી જશે કે હું માયાવી છું, તેથી તે અતિશનું વિશુદ્ધિ કરવા માટે મારે આલેચના આદિ કરવું જોઈએ. અહીં આદિ પદ દ્વારા નિંદાથી લઈને રેગ્ય તપ કર્મ પર્યન્તના પર્વોક્ત સૂત્રપાઠને ગ્રહણ કરવો જોઈએ. આ પ્રકારનાં આઠ કારણોને લીધે માયીજન માયા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫