________________
२२
स्थानाङ्गसूत्रे यन्ति, न खलु ते आराधका: ज्ञानदर्शनचारित्ररूपमोक्षमार्गाराधका भवन्तीति ॥१॥ तथा-प्रमादिनः उत्तमार्थकाले संयताबस्थायाम् यत् अनुद्धतं भावशल्यं दुर्लभयोधिकत्वरूपम् अनन्तसंसारिकत्यरूपं चेत्यनर्थद्वयं करोति, तादृशमनर्थ नापि शस्त्रं करोति, न वा विषं करोति, न वा दुष्प्रयुक्तो चेतालः करोति, नापि वा दुष्प्रयुक्तं यन्त्रं करोति, न या क्रुद्धः सर्पः करोतीति ॥३॥ इति चतुर्थम् ।
तथा-यो मायी एकामपि मायां कृत्वा आलोचयेद् यावत् प्रपिपोत, तस्यास्ति मोक्षमार्गाराधना । अयं भावः--यः साधुर्मायां कृत्वा गुरवे निवेदयति यावत् प्रायश्चित्तं प्रतिपद्यते स मोक्षमार्गाराधको भवति । तदुक्तम्--उद्धरियसव्वसल्लो, भत्तपरिन्नाए घणियमाउत्तो।
मरणाराहणजुत्तो चंदगवेज्ज्ञ समाणेइ ॥१॥' छाया--उद्धृतसर्वशल्यो भक्तपरिज्ञायां गाढमायुक्तः ।
मरणाराधना युक्तश्चन्द्रकवेद्यं समाप्नोति ॥१॥ इति । नहीं कहते हैं, वे ज्ञान-दर्शन-चारित्र रूप मोक्षमार्गके आराधक नहीं होते हैं। प्रमादीको संयत अवस्थामें अनुद्धृत भावशल्य जैसा दुर्लभ चोधिकत्व रूप और अनन्तसंसारी रूप दो अनर्थको उत्पन्न करता है, ऐसे अनर्थको न शस्त्र करता है, न विष करता है, न दुष्प्रयुक्त वेताल करता है, और न दुष्प्रयुक्त यन्त्र करता है, और न क्रुद्ध सर्प ही करता है, ऐसा यह चतुर्थ कारण है, तथा-जो मायी जीव एक माया रूप आलोचना करके गुरुजनके समक्ष आलोचना करता है यावत् उसके योग्य तपाकर्म करता है, उसको मोक्षमार्गकी आराधना होती है, अर्थात् ऐसा जीव मोक्षमार्गका आराधक होता है कहा भी है
उद्धरियसव्वसल्लो" इत्यादि । ચરિત્ર રૂપ મેક્ષ માર્ગને આરાધક થઈ શકતો નથી. પ્રમાદી સંયત અવસ્થામાં અનુદ્ધત ભાવશિલ્ય જેવા દુર્લભબે ધિકત્વ રૂપ અને અનંત સંસાર રૂપ બે અનર્થને ઉત્પન્ન કરે છે. એવો અનર્થ તે શસ્ત્ર પણ કરતું નથી, વિષ પણ કરતું નથી, દુપ્રયુક્ત વેતાલ પણ કરતા નથી, દુપ્રયુક્ત યંત્ર પણ કરતું નથી અને દ્ધ સાપ પણ કરતું નથી. એવું આ ચોથું કારણ સમજવું.
(૫) જે માયી જીવ માયા રૂપ અતિચારનું સેવન કરીને ગુરુની પાસે તેની આલેચના કરે છે, નિન્દા, ગહ આદિ કરે છે અને તેની વિશુદ્ધિને માટે યોગ્ય તપ કરે છે, તેના દ્વારા મેક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. એટલે કે એ જીવ મોક્ષમાર્ગને આરાધક બને છે. કહ્યું પણ છે કે
। उद्धरियसव्यसल्लो" त्याह
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫