SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ 33D ૪૬૮ स्थानाङ्गसूत्रे ___ इत्थं दशगुणविशिष्टमालोचकमुक्त्वा सम्प्रति यद्गुणविशिष्टसमीपे आलोचना कर्तव्या तमाह-' दसहि ठाणेहिं इत्यादि । दशमिः स्थानः गुणैः सम्पन्नोऽ. नगारोऽहति आलोचनाम् आलोचकेन श्राव्यमाणम् अतीचारजातं प्रत्येष्टुम्= ग्रहीतुं श्रोतुमित्यर्थः, तद्यथा-आचारवान्-आचारो-ज्ञानादिपञ्चविधः, सोऽस्ति ज्ञानासेवनाभ्यां यस्य स तथा-ज्ञानादिपञ्चविधाचारज्ञस्तदा सेवकश्च१, अवधारवान्-अवधारः अवधारणम्-आलोचकेन आलोच्यमानानामतीचाराणां निश्चय करणं, सोऽस्यास्तीति तथा-अतीचारमकारनिर्णायक इत्यर्थः । उक्तंचात्र" आयारवमायारं पंचविहं मुणइ जो य आयरइ । ओहारवमयहारे आलोइंतस्स सव्वंपि ॥ १॥ छाया-आचारवान् आचारं पञ्चविधं जानाति यश्च आचरति । अवधारवान् अवधारयति आलोचयतः सर्वमपि ॥ १ ॥ कार" जिन गुणोंसे विशिष्ट पुरुषके पास आलोचना करनी चाहिये उस पुरुषका कथन करते हैं -"दसहिं ठाणेहि " इत्यादि । ___ दश स्थानों से युक्त हुआ अनगार आलोचकके द्वारा सुनाये गये अतिचारों सुननेके योग्य होता है, वे दश स्थान इस प्रकारसे हैं-जो गुरु आचारवाला होता है-ज्ञानादि रूप पांच प्रकारके आचारका जो ज्ञान एवं आसेवनकी अपेक्षासे जाननेवाला और सेवन करनेवाला होता है १-अवधारणवाला (निश्चय करनेवाला) होता है २-आलोच्य. मान अतीचारोंके प्रकारका निर्णायक होता है, कहा भी है-- "आयार वमायारं" इत्यादि । કરે છે. આ દસ ગુણોથી સંપન્ન હોય એના આચાર્ય આદિ પાસે જ પિતાના દેની આલેચના કરવી જોઈએ— " दसहिं ठाणेहिं " त्या-४६ स्थानाथी (गुथी ) युद्धत डाय એવા અણગાર જ આલેચક દ્વારા પ્રકટ કરાતાં અપરાધને શ્રવણ કરવાને અધિકાર (ગ્યતા) ધરાવે છે તે દસ ગુણો નીચે પ્રમાણે કહ્યાં છે– (૧) જે ગુરુ આચારસંપન્ન હોય છે તેમની આગળ પિતાના દેશની આચના કરી શકાય છે. જ્ઞાનાદિરૂપ પાંચ પ્રકારના આચારનું જ્ઞાન ધરાવનારા તથા તે આચારનું સ્વયં સેવન કરનારા ગુરુને આચારસંપન્ન કહે છે. | (૨) અવધારણસંપન્ન-જે આચાર્ય આલેમાન અતિચારોના પ્રકારને નિર્ણય કરવાને સમર્થ હોય છે, તે આચાર્ય જ આલેચકની પાસે આલોચના કરાવવાને પાત્ર ગણાય છે કહ્યું પણ છે કે – " आयारवमायारं " त्यादि. अथ ५२ प्रमाणे ४ छे. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy