SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था० १० सू०३६ आलोचनादातुहितोश्च गुणनिरूपणम् ४६७ " खंतो आयरिएहि, फरुसं मणिोवि न य रूसे"। छाया-क्षान्त आचार्य परुषं भणितोऽपि न च रुष्येत् इति ॥ ७ ॥ तथा-दान्तः निगृहीतेन्द्रियः, अयं हि दत्तं प्रायश्चित्तं वोढुं समर्थों भवति । तदुक्तम्-" दंतो समत्थो वोढुं पच्छित्तं जमिह दिज्जए तस्स"। छाया--दान्तः समर्थों वोढुं प्रायश्चित्तं यदिह दीयते तस्मै-इति ॥ ८ ॥ तथा-अमायी-मायावर्जितः-स्वकृतातिचारजातस्यानिहोता ॥९॥ अपश्चादनुतापी-न पश्चादनुतप्तु शीलमस्येति, आलोचनां कृत्वा 'किमर्थ मया स्वापराधा आलोचिताः' इति पश्चात्तापवर्जितः १०॥ तदुक्तम् - __ "नो पलिउंचे अमायी अपच्छयावी न परितप्पे" छाया-नो अपहनुवीत अमायी अपश्चानापी न परितप्येत्-इति । "खतो आरिएहिं " इत्यादि। जो शिष्य-दान्त-अपनी इन्द्रियोंका निग्रह करनेवाला होता हैंवह शिष्य दिये गये प्रायश्चित्तको अच्छे प्रकारसे वहन कर लेता है, जो शिष्य अमायी-मायासे वर्जित होता है-अपने द्वारा सेवित अतिचारोंको छिपानेवाला नहीं होता है, वह अपने दोषोंको स्पष्ट रूपसे प्रकट कर देता है, और दिघे गये प्रायश्चित्तको शान्तिके साथ स्वीकार कर लेताहै, तथा-जो शिष्य अपश्चादनुतापी होताहै, १० वह आलोचना करके "मैंने अपने अपराधोंकी आलोचना क्योंकि " ऐसा पश्चात्ताप नहीं करता है कहा भी है-"नो पलिचे अमापी" इत्यादि। इस प्रकारसे दश गुण विशिष्ट आलोचकका कथन कर अब सूत्र. " खंतो आचरिपहि" त्याह. દાન્ત-જે શિષ્ય દાન્ત (પોતાની ઇન્દ્રિયોને નિગ્રહ કરનારે) હોય છે, તે તેને જે પ્રાયશ્ચિત્ત દેવામાં આવ્યું હોય છે તેનું સારી રીતે વહન કરે છે. અમાવી-જે શિષ્ય અમાયી (માયા અથવા કપટથી રહિત) હોય છે, તે પિતાના દ્વારા સેવવામાં આવેલા દેશોને છુપાવતા નથી. તે પિતાના દોષને ગુરુ સમીપે સ્પષ્ટ રૂપે પ્રકટ કરે છે અને તેને જે પ્રાયશ્ચિત્ત દેવામાં આવે તેને શાંતિથી સ્વીકાર કરે છે, અપશ્ચાદનુતાપી જે શિષ્ય અપશ્ચાદનુતાપી હોય છે તે પિતાના દેશોની આચના કર્યા બાદ આલોચના કરવા માટે પશ્ચાત્તાપ કરતો નથી. કહ્યું ५ छ-"नो पलिंउंचे अमायो” त्यादि. આ પ્રકારે ૧૦ ગુણથી સંપન્ન આલેચકનું કથન કરીને હવે સૂત્રકાર આલેચના કરાવનારા પુરુષમાં જે દશ ગુણે હોવા જોઈએ તેમનું નિરૂપણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy