SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ४६६ स्थानाङ्गसूत्रे कृत्वाऽऽलोचयति ॥ ५ ॥ चारित्रसम्पन्नः क्रियावान, स च भूयस्तमपराध न करोति, सम्यगालोचपति, प्रायश्चित्तं च निर्याहयति ॥ ६॥ तदुक्तम् -" दोसाणत्यकर-त्ति य, सम्मं सदहई सणेण संपन्नो। चरणेण य संपन्नो, न कुणइ भुज्जा तमवराहं ॥ १॥" इति । छाया-दोषा अनर्थकरा इति च सम्यक् श्रद्धत्ते दर्शनेन सम्पन्नः ॥ चरणेन तु सम्पन्नो न करोति भूयस्तमपराधम् ॥ १॥ इति । तथा-क्षान्तः क्षमाशीलः, एतादृश आचार्यः कठोरवचनेनोक्तोऽपि न कदाचिदपि रोषमावहति । तदुक्तम्है ऐसा शिष्य "दोष अनर्थकारी होते हैं " ऐसा दृढ विश्वास करके अपने दोषोंकी अच्छे प्रकारसे आलोचना करता है ५। जो शिष्य चारित्र सम्पन्न-क्रियाशाली होता है वह प्रायः पुन उस अपराधका सेवन नहीं करता है, और पदि किसी कारणवश अपराध सेवित हो जाता है, तो वह उसकी अच्छी तरह से आलोचना करता है, और दिये गये प्रायश्चित्तका निर्वाह करता है-कहा भी है " दोसा जत्थकर-त्तिय" इत्यादि । दर्शन संपन्न शिष्य "दोष अनर्थकर हैं "ऐसा पूर्ण रूपसे श्रद्धान करता है-तथा जो शिष्य चरित्रसे युक्त होता है, वह पुनः उस अपराधका सेवन नहीं करता है ६, जो शिष्य क्षान्त-क्षमाशील होता है, ऐसा वह शिष्य आचार्य द्वारा कठोर वचनसे कहे जाने पर भी रोष धारण नहीं करता है, कहा भी हैછે કે “દેષ અનર્થકારી હોય છે.” તે કારણે તે પોતાના દેશની આલેચના કર્યા વિના રહેતું નથી. ચારિત્રસંપન્ન-જે શિષ્ય ચારિત્રસંપન્ન હોય છે-ક્રિયાશાળી હોય છે તે સામાન્ય રીતે ફરી એવા દેષનું સેવન કરતા નથી, અને કદાચ કોઈ કારણે દેશનું સેવન થઈ જાય તે તેની સમ્યક્ રીતે આલોચના કરે છે અને તેને જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હોય છે, તે પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે છે. धु ५-“दोसा णत्यकर-त्तिय" त्या ભાવાર્થ–“દોષ અનર્થકર છે,” એવી પૂર્ણ શ્રદ્ધાપૂર્વક દર્શનસંપન્ન શિષ્ય પિતાના દોષની આચના કરે છે. જે શિષ્ય ચારિત્રસંપન્ન હોય છે તે ફરીથી અપરાધનું સેવન કરતા નથી. સાન્ત–જે શિષ્ય ક્ષાન્ત-ક્ષમાશીલ હોય છે તે આચાર્યના કઠોર વચને સાંભળીને પણ વેષ ધારણ કરતા નથી. કહ્યું પણ છે કે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy