SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ३२० स्थानाङ्गसने किया गया है, कि वे उन परीषहोंके सहन करने में किसी भी प्रकारका दीनभाव प्रदर्शित नहीं करेंगे " अध्यासिष्यते" पद द्वारा यह प्रकट किया गया है, कि वे जीवनकी आशासे एवं मरणके भय से रहित होकर उन परीषहोंको सहन करेंगे। ___अमन शन्दका अर्थ है, ममत्वसे रहित होना, धर्मापकरणसे अति. रिक्त अन्य वस्तुओंसे रहित होना, इसका नाम अकिश्शन है, द्रव्यग्रन्थ और भाव ग्रन्ध इन दोनों ग्रन्थों से रहित होना यह छिन्न ग्रन्थ है, निरुपलेप शब्दका अर्थ है-कर्मबन्धके हेतुभूत जो रागद्वेष भाव हैं, उन रागद्वेष भावरूप लेपसे वर्जितहोना यथा भावनाका अर्थहै-शास्त्रोक्त विशुद्ध भावनासे युक्त होना यहां जो "कांस्यपात्रीय मुक्ततोयः" ऐसा पद कहा,सो उसका भाव इस प्रकारसे है-कि जैसे कांसे के पात्र पतित भी जल उसमें लिप्त नहीं होताहै, उसी प्रकार से संसारके बन्धका हेतु. भूत जो स्नेह हैं, यह भी उसमें लिप्त नहीं होता है, यहां यावत् शब्दसे "संख इव निरंजणे, जीयो इव अप्पडियगई गगमिव निरालंचणे, वाए કરવામાં આવી છે કે તેઓ ઉપસર્ગો કરનાર ઉપર ક્રોધ નહીં કરે પણ ક્ષમા माय रामशे. "तितिक्षिष्यते" माया५४ द्वारा से बात ट ३२यामां આવી છે કે તેઓ તે પરીષહે સહન કરવામાં કઈ પણ પ્રકારે દીનભાવનું प्राशन नही ४२. “अध्यासिष्यते" माठिया५६ द्वा२। स ४८ ४२पामा मान्यु છે કે તેઓ જીવનની આશાથી અને મરણના ભયથી રહિત થઈને એ પરીષહાને सन २री “ अमम"-मेट भमत्यमाथी २ति यु. २०२६५ माह ધપકરણે સિવાયની વસ્તુઓથી રહિત હોવું તેનું નામ અચિન છે. દ્રવ્ય ગ્રન્થ અને ભાવગ્રન્થ રૂપ બને પ્રકારના ગ્રંથો (બંધ)થી રહિત રહેવું તેનું નામ “છિન્નગ્રંથ છે. કર્મબન્ધના કારણરૂપ જે રાગાદિભાવો છે તેનાથી રહિત હોવું તેનું નામ “નિરુપલેપતા” છે. યથાભાવનાથી યુક્ત થવું એટલે शासीत विशुद्ध सामाथी युत . मी ने "कांस्य-पात्रीवमुक्ततोयः" આ પ્રકારને સત્રપાઠ આપવામાં આવ્યો છે તેને ભાવાર્થ નીચે પ્રમાણે સમજો જેવી રીતે કાંસાની થાળીમાં પડેલું જળ પણ તેમાં લિપ્ત થતું નથી–તેલના જેવી ચીકણી વસ્તુ જેમ તે કાંસાની થાળીને ચૂંટી જાય છે તેમ તે કાંસાના પાત્ર સાથે ચોંટી જતું નથી એજ પ્રમાણે સંસારના બન્ધના હેતભૂત (કારણ રૂપ) જે સ્નેહ છે તે પણ તેમાં લિપ્ત થતા નથી. અહી “યાવત' પદ દ્વારા नीना सत्रमा अडाण ४२ये -" संखइवनिरंजणे, जीवो इव अप्पडिहयः શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy