SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ २६२ स्थानाङ्गसूत्रे टीका' नवविहे पुण्णे' इत्यादि - पुनाति पवित्रीकरोत्यात्मानमिति पुण्यं - शुभकर्म नवविधं प्रज्ञतम् तद्यथा - अन्नपुण्यं - सुपात्राद्यन्नदानजन्यं पुण्यं - तीर्थङ्करनामादिपुण्यप्रकृतिबन्धरूपम् १, एवं पानपुण्यं पानपानजनितं पुण्यं २, तथा - चत्रपुण्यं वस्त्रदानजन्यपुण्यम् ३ तथा-लपनपुण्यं - वासार्थं स्थानदानजनित , इस प्रकारसे छिद्रोंवाले शरीरको कहकर अब सूत्रकार तत्साध्य पुण्यके भेदोंका कथन करते हैं-" णव विहे पुण्णे पष्णते " इत्यादि । टीकार्थ- पुण्य नौ प्रकारका कहा गया है जैसे अन्न पुण्य १, पान पुण्प २ वस्त्र पुण्य ३लपन पुण्य ४, शयन पुण्य ५, मनः पुण्य ६, चाकू (वचन) पुण्य ६ काय पुण्य ७ और नमस्कार पुण्य जो आत्माको पवित्र करता है वह पुण्य है, ऐसा वह पुण्य शुभ कर्मरूप होता है, वह शुभ कर्मरूप पुण्य पूर्वोक्त रूपसे नौ प्रकारका कहा गया है, उसका तात्पर्य ऐसा है-सुपात्र आदिकों को अन्नका दान देना यह अन्न पुण्य है, क्योंकि सुपात्र आदिकोंके लिये आहार दान देने से तीर्थंकर नामकर्म आदि पुण्य प्रकृतियोंका बन्ध होता है, इसी प्रकार से पानदान पेय योग्य वस्तुके दान देने से जो पुण्य प्राप्त होता है, वह पान पुण्य है, वस्त्रोंके दान देनेसे जो पुण्प होता है वह वस्त्रपुण्य है, निवासके लिये स्थानके दान देनेसे जो पुण्य होता है वह लयनपुण्य આ પ્રકારે છિદ્રોવાળા શરીરનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે શરીર દ્વારા સાધ્ય એવાં પુણ્યના ભેદોનુ નિરૂપણ કરે છે— 66 नवविहे पुण्णे पण्णत्ते " त्याहि.... (सू. १७) टी अर्थ - चुएयना नीचे प्रमाणे नव अझरो उद्या छे - ( १ ) मन्नयुष्य (२) पानयुष्य, (3) वस्त्रपुष्य, (४) वयनपुष्य, (६) मनःपुएच. (७) पाइयुष्य, (८) अययुष्य अने (2) नमस्रपुष्य. જે આત્માને પવિત્ર કરે છે તેનું નામ પુણ્ય છે. એવુ તે પુણ્ય શુભકમ રૂપ હોય છે. તે શુભકર્મ રૂપ પુણ્યના અન્નપૂર્ણ આદિ નવ પ્રકાર પડે છે. સુપાત્ર આર્દિકને અન્નનું દાન દેવું તેનું નામ અન્નપુણ્ય છે, કારણ કે સુપાત્રને અન્નદાન દેવાથી દાતા તીર્થંકર નામકમ આદિ પુણ્યપ્રકૃતિએને બન્ધ કરે છે. પાણી, દૂધ આદિ પેય પદાર્થાંનુ' સુપાત્રને દાન દેવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે પુણ્યને પાનપુણ્ય કહે છે. વસ્ત્રોનુ દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તેને વસ્ત્રપુણ્ય કહે છે. નિવાસ કરવાને માટે સ્થાનનું દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનુ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy