SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था०८ सू०२३ आयुर्वेदस्वरूपनिरूपणम् विधः प्रज्ञप्तः । तद्यथा-कौमारभृत्यं-कुमारा! बालकाः, तेषां भृतिः-पोषणं, तत्र साधु-कौमारभृत्यम्-कुमारपोषणनिमित्तस्य गवादि दुग्धस्य संशोधनार्थ मातुः स्तन्यस्य दुष्टत्वशून्यत्यकारकव्याधीनामुपशमनार्थं च यच्छास्त्रं तदिति प्रथमो भेदः ॥१॥ कायचिकित्सा-कायस्य चिकित्साया:व्याधिपतीकारस्य प्रतिपादकं शास्त्रम् । अत्र हि-शरीरसंस्थितानां ज्वरातिसाररक्तशाथोन्मादप्रमेह कुष्ठादीनां शमनार्था उपायाः प्रदर्यन्ते-इति द्वितीयः ॥२॥ शालाक्यम्-शलाकायाः कर्म शालाक्यम्, तत्पतिपादकं शास्त्रमपि तदेव । शलाकया यत् श्रवणआयुर्वेद आठ प्रकारका कहा गया है-जैसे-कौमारभृत्य १, काय चिकित्सा २, शालाक्य ३, शल्यहत्या ४, जगोली ५, भूतविद्या ६, क्षारतन्त्र ७, और रसायन ८ जो आयुर्वेद पालकोंके भरणपोषणमें साधु होता है, वह कौमारभृत्य है, तात्पर्य यह है कि कुमारके पोषणमें निमित्त जो गवादिका दुग्ध है, उस दुग्धके संशोधनके लिये एवं माताके दूधको खराब करनेवाली या माताके दूधको सुखा देनेवाली व्याधियोंकी शान्तिके निमित्त जो शास्त्र है वह कौमारभृत्य है १, कायचिकित्सा-कायकी चिकित्साका प्रतिपादक जो शास्त्र है यह कापचिकित्सा शास्त्र है, इस शास्त्रमें कायको-शरीरको-कष्ट देनेवाली व्याधियोंका जैसा ज्यरका अतिसारका रक्तशोधका उन्मादका कुष्ठ आदि रोगोंके-उपशमनका प्रतीकार कहा गया है, शलाकाका जो આયુર્વેદના છે. તેનું બીજુ નામ વૈદકશાસ્ત્ર છે. આ આયુર્વેદના નીચે પ્રમાણે 24 : २ छ-(१) डौमात्य, (२) ४ययित्सा , (3) शाय, (४) शक्ष्य. त्या, (५) आली, (६) भूतविधा, (७) क्षारतत्र, मने (८) २सायन. કૌમારભત્ય–જે આયુર્વેદ બાલકના ભરણપોષણથી સારી સારી વિધિ બતાવે છે, તેનું નામ કૌમારભય છે બાળકના પિષણને માટે ઉપયોગી એવા ગાય આદિના દૂધના સંશાધનની વિધિ તથા માતાના દૂધના સંશોધનની વિધિ આ શાસ્ત્ર બતાવે છે. માતાના સ્તનમાંથી દૂધને સૂકવી નાખનારી જે વ્યાધિઓ થાય છે તેમના શમનનો ઈલાજ આ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. (૨) કાયચિકિત્સા-શરીરની ચિકિત્સાને લગતું જે શાસ્ત્ર છે તેને કાયચકિત્સાશાસ્ત્ર કહે છે. આ શાસ્ત્રમાં જવર, અતિસાર આદિ વ્યાધિઓના તથા કોઢ, રક્તપિત્ત, રક્તશુદ્ધિ, ઉન્માદ આદિના પ્રતીકારના-ઉપશમનના ઈલાજે બતાવવામાં આવ્યા છે. (3) शालय-शस (ढाने। सजीमा)नुरे य छ, ते शासय છે. (સળીને ગરમ કરીને અમુક ભાગોમાં ડામ દેવાથી અમુક રોગ મટે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy