SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ स्थानाङ्गसूत्रे छाया - अष्टविधः आयुर्वेदः प्रज्ञप्तः, तद्यथा - कौमारभृत्यम् १, कायचि - कित्सा २, शालाक्यं ३; शल्य हत्या ४, जङ्गोली ५, भूतविद्या ६, क्षारतन्त्रं ७, रसायनम् ८ || सू० २३ ॥ टीका -' अट्ठविहे आउच्चेए ' इत्यादि आयुर्वेदः - आयुः = जीवितकालः, तद् विदन्ति = जानन्ति - रक्षितुमनुभवन्ति, तद्विन्दिन्ति = लभन्ते वा तद्विच्छेदकव्याधिप्रतीकारात् सर्पाद्युपक्रमरक्षणेन येन यतो यस्मिन् सति वा स आयुर्वेदः, अथवा - आयुः = जीवितं तद्विन्दन्ति= व्याधिभ्यस्तद्रक्षणविधिं जानाति, पूर्णं वा तद् विन्दन्ति = लभन्ते तदुक्तपध्याहारावासेवनतो येन यतो यस्मिन् सति वा स आयुर्वेद = वैद्यकशास्त्रे, स च अष्टवैदको भी जानते हैं इसलिये अब सूत्रकार आयुर्वेदका कथन आठ स्थानों से करते हैं--" अट्ठविहे आउब्वेए पण्णत्ते " इत्यादि ॥ टीकार्थ -: -आयु नाम जीवित कालका है, इस जीवितको जिसके द्वारा अथवा जिससे या जिसके होने पर मनुष्य जानते हैं यह आयुर्वेद है, हमारे जीवन की रक्षा किस तरहसे हो सकती है, व्याधिका प्रतीकार कैसे होता है, सर्पादिके उपद्रवसे रक्षा कैसे होती है, इत्यादि जीवनके रक्षा उपायोंका मनुष्य जिसके द्वारा या जिसके बलसे या जिसके बोध होने पर जान लेता है, वह आयुर्वेद है, अथवा - जिसके द्वारा या जिससे या जिसके बोध होने पर जो मनुष्य जीवनको व्याधि से सुरक्षित होकर आनन्द से व्यतीत करते हैं, उसके रक्षणकी विधिको जानते हैं अथवा पथ्याहार आदिके सेवन से जो पूर्ण जीव प्राप्त करते हैं वह आयुर्वेद है, आयुर्वेदका दूसरा नाम वैद्यकशास्त्र भी है, यह વૈદ્યને પણ જાણતા હૈાય છે. તેથી હવે સૂત્રકાર આયુર્વેદના આઠ પ્રકારનું निश्या ४२ छे. " अट्ठविहे आउव्वेर पण्णत्ते " त्याहि ટીકા-જીવિતકાળને આયુ કહે છે. જેના દ્વારા અથવા જેના સદ્ભાવને લીધેમનુષ્ય આ જીવિતને જાણે છે, તે શાસ્ત્રનુ નામ આયુર્વેદ છે. આપણા જીવનનું રક્ષણ કેવી રીતે થઇ શકે. રાગોના સામના કેવી રીતે થઇ શકે, સર્પાક્રિકેાનુ` ઉપદ્રવથી જીવનની રક્ષા કેવી રીતે કરી શકાય, ઇત્યાદિ ખાખતાને લેાકા જે શાસ્ત્રની મદદથી, જે શાસ્ત્રને આધારે અથવા જે શાસ્ત્રના અભ્યાસથી જાણી શકે છે તે શાસ્ત્રનું નામ આયુર્વેદ છે અથવા જે શાસ્ત્રના દ્વારા જે શાસ્ત્રના એધ દ્વારા મનુષ્ય વ્યાધિઓના પ્રતીકાર કરીને પેાતાના જીવનને તંદુરસ્તી પૂર્ણાંક આનદથી વ્યતીત કરે છે અને તેના રક્ષણની વિધિને જાણે છે, અથવા પથ્યાહાર આદિના સેવન દ્વારા પૂર્ણ તંદુરસ્ત જીવન પ્રાપ્ત કરે છે, તે શાસ્ત્રનું નામ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy