________________
सुधा टीका स्था०८ सु. १९ अष्टविघाऽक्रियावादिस्वरूपनिरूपणम्
तस्मिन् पद्मे तु भगवान्, दण्डी यज्ञोपवीत संयुक्तः । ब्रह्मा तत्रोत्पन्नस्तेन जगन्मातरः सृष्टाः ॥ ५ ॥ अदितिः सुरसंघानां दितिरसुराणां मनुर्मनुष्याणाम् । विनता विहङ्गमानां माता विश्वप्रकाराणाम् || ६ ॥ कदुः सरीसृपाणां सुलसा माता तु नागजातीनाम् । सुरमितुष्पदाना मिला पुनः सर्वबीजानाम् ॥ ७ ॥ " इति ।
७९
अयं च जगतः कर्तृमत्त्वमेवं साधयति - जगत् सबुद्धिककर्तृकं संस्थानवस्वाद घटयदिति । अनेनानुमानेन संस्थानवतो घटस्य कर्ता कुलाल इव संस्थानतोऽस्य जगतः कर्ता ईश्वरादिः सिद्धो भवतीति । अत्रोच्यते जगतो यदीश्वसमान यह कमल चमकीला - तेजस्वी था, उस कमलमें दण्ड युक्त तथा जनेऊ से युक्त ब्रह्मा उत्पन्न हुए. उन ब्रह्माने जगत् की माताएँ बनाई ॥५॥ सुरोंकी माता अदिति बनाई, असुरोंकी दिति बनाई, मनुष्योंकी माता मनु बनाई पक्षियोंकी माता विनता बनाई || ६ || सरीसृपों (सर्पों) की माता कदु बनाई, नागों की माता सुलसा बनाई, चतुष्पदोंकी माता सुरभि बनाई, और सर्व बीजोंकी माता इला बनाई ||७||
यह जगत् किसी न किसीके द्वारा किया गया है बनाया गया है - इस बात को ये निर्मितवादी इस प्रकार से सिद्ध करते हैं जिस प्रकार घट संस्थानवाला होनेके कारण किसी न किसी सबुद्धिक(विशेष बुद्धिवाला) कर्ताके द्वारा कुम्भकारके द्वारा बनाया गया है, उसी प्रकार से यह जगत भी किसी न किसी बुद्धिमान् कर्ता के द्वारा बनाया गया है- क्योंकि यह भी संस्थानवाला है, जो इसका कर्ता है, वही ईश्वर है ।
મધ્યાહ્નના સૂર્ય મ ́ડળ સમાન તે કમલ તેજસ્વી હતું. તે કમલમાંથી દંડ તથા જનાઈથી યુક્ત એવાં બ્રહ્મા ઉત્પન્ન થયા. તે બ્રહ્માએ જગતની માતાઓનું નિર્માણ કર્યું ડા પ ા તેમણે સુરાની માતા અદિતિનું, અસુરોની માતા દિતિનું મનુષ્યાની માતા મનુનુ, પક્ષીઓની માતા વિનતાનું, સર્પોની માતા કકુંતુ, નાગાની માતા સુલસાનુ, ચતુષ્પોની માતા સુરભિનુ અને સર્વ ખીજેની भाता सानु सन्न ॥ ६-७ ॥
આ જગતનું સર્જન કાઈને કાઇ વડે અવશ્ય કરાયેલુ' છે, આ પ્રકારની માન્યતાને આ નિમિતવાદીઓ આ પ્રકારની દલીલ વડે સિદ્ધ કરે છે-જેમ ઘડા સંસ્થાનવાળા ( આકારવાળા) હોવાથી કોઇને કેાઈ વિશેષ બુદ્ધિ સ`પન્ન કર્તા દ્વારા –કુંભાર દ્વારા બનાવાયા છે એજ પ્રમાણે આ જગત્ પણકાઈને કાઇ બુદ્ધિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫