________________
७८
स्थानाङ्गसने निर्मितवादी-निर्मितम् ईश्वरब्रह्मपुरुषादिना रचितं लोकं वदतीति निर्मितवादी-लोकस्येश्वरादिकृतत्ववादी । उक्तं च तन्मतानुसारिभिः
" आसीदिदं तमोभूत,-मप्रज्ञातमलक्षणम् । अप्रतय॑मविज्ञेयं, प्रसुप्तमिव सर्वतः ॥१॥ तस्मिन्नेकार्णवीभूते, नष्टस्थावरजङ्गमे ।
नष्टामरनरेचैव, प्रणष्टोरगराक्षसे ॥२॥ केवलं गहरीभूते, महाभूतविवर्जिते । अचिन्त्यात्मा विभुस्तत्र, शयानस्तप्यते तपः॥३॥ तत्र तस्य शयानस्य, नाभेः पद्म विनिर्गतम् ।
तरुणरविमण्डलनिभं, हृद्यं काञ्चनकर्णिकम् ॥ ४ ॥ निर्मितवादी-इस लोकको ईश्वरने या ब्रह्माने या पुरुष विशेषने बनाया है, ऐसा जो कहता है, यह निर्मितवादी है, निर्मितवादीके मतका अनुसरण करनेवालोंका ऐसा कहना है--
" आसीदिदं तमोभूतं " इत्यादि ।
इन श्लोकोंका भाव ऐसा है, कि पहिले यह अन्धकार रूप था. स्थावर जीव और त्रस जीय तथा मनुष्य देवता उरग एवं राक्षस इसमें कुछ भी नहीं थे पंच महाभूत भी इसमें नहीं थे, यह तो एक विशाल खड़े के रूपमें था, इसमें अचिन्त्य स्वरूपवाले परमात्मा सोते २ तप कर रहे थे॥ १-३॥ उसको नाभि में से एक कमल निकला इसकी कर्णिका (कली) कांचन-सुवर्ण की थी॥ ४ ॥ मध्याह्न सूर्यके मण्डलके
નિમિતવાદી—“આ લેકનું ઈશ્વરે અથવા બ્રહ્માએ અથવા કઈ વિશિષ્ટ પુરુષે સર્જન કર્યું છે.” આ પ્રકારની માન્યતા ધરાવનાર લોકેને નિર્મિતવાદી કહે છે. નિર્મિતવાદીના મતને અનુસરનારા લકે એવું કહે છે કે
" आसीदिदं तमोभूत" त्यादि.
આ શ્લેકને ભાવાર્થ નીચે પ્રમાણે છે-પહેલાં આ લેક અંધકારમય હતે. તેમાં સ્થાવર છે, ત્રસ જીવે, મનુષ્ય, દે, ઉરગ, રાક્ષસે આદિ કોઈ પણ જીવો ન હતાં. તેમાં પંચ મહાભૂતોને પણ સદૂભાવ ન હતું. આ લેક એક વિશાળ ખાડા રૂપે જ હતું. તેમાં અચિન્ય સ્વરૂપવાળા પરમાત્મા સૂતાં સૂતાં તપ કરી રહ્યા હતા . ૧-૩ છે તે પરમાત્માની નાભિમાંથી એક કમલ નીકળ્યું, તેની પાંખડી એ સુવર્ણની હતી. જો
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦પ