SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाशस्त्रे कथंचिदेकत्वे संभवत्यपि एकान्ततोऽनेकत्वनिरूपणादिति । सामान्यस्य सर्वथा निषेधो योऽनेन कृतः, स पदार्थानामभेदज्ञानस्याऽनुभवसिद्धतयाऽसंगतः। यदि सर्वथा सामान्याभावः स्यात् तर्हि अभेदज्ञानाभिधान मेव न स्यात् । एवं च पदायांना सर्वथा वैलक्षण्येन एकपरमाणुमन्तरेण सर्वेषामपरमाणुत्वमेव प्रसज्जेत । तथा-अवयविनं धर्मिणं चान्तरेण प्रतिनियतावयवधर्मव्यवस्था नोपपद्येत । अतः सामान्यस्य धर्मिणोऽवयविनश्च सद्भाबो मन्तव्य एव । एषां सद्भावे भेदाभेदविकल्पदूषणं यदुक्तं, तत्स्वाद्वादमवलम्ब्य समाधेयमिति २। 'अणेगावाई' इत्यत्र दीर्घमार्षत्वात् २॥ सकती है, इसलिये यह अनेकवादी पदार्थोंमें एकान्ततः अनेकताही मानता है। इस अनेकवादीमें अक्रियवादिता इस कारण आती है कि पदार्थों में कथंचित् एकता संमवित होती है, फिर भी यह उस एकताको नहीं मानता है, और एकान्त रूप से अनेकताकाही यहां निरूपण करता है। सामान्यका सर्वथा निषेध जो इसने किया है वह पदार्थों में अभेद ज्ञान अनुभवसे सिद्ध होनेके कारण असंगतही है । यदि सर्वथा सामा. न्यका अभाय माना जावे तो अभेदज्ञताका कथनही नहीं हो सकता है ! इस तरह पदार्थों में सर्वथा भिन्नता होनेसे एक परमाणुके बिना समस्त पदार्थों में अपरमाणुताकी ही प्रसक्ति होगी, तथा अवयवीके विना एवं धर्मी के विना प्रतिनियत अवयघकी और धर्मकी व्यवस्था नहीं हो सकती है, इसलिये सामान्यका धर्मीका और अवयवीका सद्भाव माननाही चाहिये । इनके सद्भावमें भेदाभेदरूप विकल्प करके અકિયાવાદી કહેવાનું કારણ એ છે કે પદાર્થોમાં ક્યારેક એકતા સંભવિત પણ હોઈ શકે છે, છતાં પણ તેઓ તે એકતાને માનતા નથી, અને એકાન્ત રૂપે અનેકતાનું જ પ્રતિપાદન કરે છે. તેમણે સામાન્ય જે સર્વથા નિષેધ ર્યો છે તે વાત અસંગત જ લાગે છે કારણ કે-પદાર્થોમાં અભેદજ્ઞાન અનુભવથી સિદ્ધ થાય છે. જે સવથા સામાન્ય અભાવ માનવામાં આવે તે અભેદજ્ઞાનનું કથન જ થઈ શકે નહીં. આ રીતે પદાર્થોમાં સર્વથા ભિન્નતા હોવાથી એક પરમાણુ સિવાયના સઘળા પદાર્થોમાં અપરમાણુતા માનવાનો જ પ્રસંગ પ્રાપ્ત થશે. તથા અવયવી વગર અને ધર્મી વગર પ્રતિનિયત અવયવની અને ધર્મની વ્યવસ્થા થઈ શકતી નથી. તેથી સામાન્ય, ધમીને અને અવયવીને સદ્ભાવ માનવે જ જોઈએ. તેમના સદૂભાવને લીધે ભેદભેદ રૂપ વિક૯પ કરીને જે દૂષિતતા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
SR No.006313
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages737
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy