________________
सुघा टीका स्था०८ सू. १९ अष्टविधाऽकियावादिस्वरूपनिरूपणम् जीवाजीवबद्धमुक्तमुखितदुःखितानामेकत्वं प्रसज्जेत । ततश्च सुकृतदुष्कृतयोः फलस्य वैलक्षण्याभावाद् दीक्षादौ प्राणिनां प्रवृत्तिर्न स्यात् । तथा-सामान्यैकत्ववादिमतमप्येवं दूषयति-सामान्यमाश्रित्य यैः पदार्थानामेकत्वं विवक्षितं, तन्न युज्यते, सामान्यस्य विशेषेभ्यो भेदाभेदाभ्यां वक्तुमशक्त्वादिति। एव. मवयवी अवयवेभ्यो, धर्माधर्मेभ्यश्च भेदाभेदाभ्यां वक्तुमशक्य इति। एवमयं पदार्थानामेकान्ततोऽनेकत्वमभ्युपगच्छति । अक्रियावादित्वं चास्य पदार्यानो अजीव, बद्ध, मुक्त, सुखित, एवं दुःखित प्राणियोंमें एकता होनेका प्रसङ्ग प्राप्त होता है, इस तरह से जब समस्त पदार्थों में एकता आजा. चेगी फिर सुकृत एवं दुष्कृतके फलमें जो भिन्नता देखी जाती है-वह नहीं देखी जायेगी-अतः इनके फलकी विलक्षणताके अभायसे दीक्षादिकमें प्राणियोंकी प्रवृत्ति नहीं होगी तथा यह अनेकवादी सामान्यकी अपेक्षासे जो एकत्ववादीका मत है, उसे भी इस प्रकारसे दूषित करता है-वह कहता है कि जो सामान्यको अश्रित करके पदार्थों में एकताका कथन करते हैं वह उनका कथन इसलिये ठीक नहीं है कि सामान्य विशेषोंसे भिन्न एवं विशेषोंसे अभिन्न नहीं सघता हैयह बात कहनेसे अशक्य हो जाती है, कि सामान्य विशेषोंसे भिन्न हैं-या सामान्य विशेषोंसे अभिन्न हैं । इसी तरह अययची अवयवोंसे धर्मी धर्मों से, भिन्न हैं या अभिन्न हैं ? यही बात भी नहीं कही जा અજીવ બદ્ધ, મુક્ત, સુખી અને દુઃખી જેમાં પણ એકતા માનવા પ્રસંગ પ્રાપ્ત થાત. આ પ્રકારે જે સમસ્ત પદાર્થોમાં એકતા આવી જાય, તે સુકત અને દુષ્કૃતના ફલમાં જે ભિન્નતા જોવામાં આવે છે, તે જોવામાં આવે જ નહી અને જે તેમના ફલની વિલક્ષણતા જ ન રહે, તે દીક્ષાદિક લેવાની પ્રવૃત્તિને જ માં અભાવ રહેવા માંડે.
સામાન્યની અપેક્ષાએ એકત્વવાદીઓને જે મત છે, તેને પણ આ અનેક વાદીઓ આ પ્રકારે દૂષિત કરાવે છે
તેઓ એવું કહે છે કે જે લેકે સામાન્યને આશ્રિત કરીને પદાર્થોમાં એકતાનું પ્રતિપાદન કરે છે, તેમનું તે કથન એ કારણે ખરૂં નથી કે સામાન્ય વિશેષે કરતાં ભિન્ન હેવાનું અથવા અભિન્ન હોવાનું સિદ્ધ થઈ શકતું નથીસામાન્ય વિશેથી ભિન્ન છે, અથવા સામાન્ય વિશેષથી અભિન્ન છે એ વાત જ અશકય લાગે છે. એ જ પ્રમાણે અવયવી અયવથી, અને ધીમી ધર્મોથી ભિન્ન છે કે અભિન્ન છે, તે પણ કહી શકાય તેમ નથી. તે કારણે તે અનેક વાદી પદાર્થોમાં એકાન્તતા (સંપૂર્ણતઃ) અનેકતા જ માને આ અનેકવાદીને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫