SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ स्थानाङ्गसूत्रे जागराणाम् अनिद्रितानां साधूनां पञ्च सुताः-मुमाइय-निद्रितवत् , प्रज्ञप्ताः । ते के ? इत्याह-शब्दा यावत् स्पर्शाः । जागरितानां साधूनां शब्दादयः पञ्च भस्यच्छन्नाग्निवत् प्रविहतशक्तयो भवन्ति, तस्मिन् काले कर्मबन्धकारणीभूतस्य प्रमादस्याप्तत्त्वात् , ततश्च जाग्रदवस्थायां ते न तेषां कर्मबन्धकारणं भवन्तीति । अथ असंयतानाश्रित्य पाह-' असंजय ' इत्यादिना । सुप्तानां वा जागराणां वा असंयतमनुष्याणाम् भसंयमिना शब्दादयः पञ्च जागराः अनिद्रिता भवन्ति । अर्थ भावा-प्रतंयताहि प्रमादवन्तो भवलि, अतम्तेपां स्वप्नजामदुमयावस्थाया. मपि शब्दादयोऽप्रतिहतशक्तिकत्वात् कर्मबन्धहेतुका भवन्तीति ॥ मु० १२ ॥ रण सुप्त की तरह कहे गये हैं-निदिनकी तरह प्रकट किये गये हैं, वे पांच जागरण शब्दसे लेकर स्पर्श तक हैं, तात्पर्य ऐसा है, कि जो संयतजन जागरित होते हैं, उनके शब्दादिक पांच जागरण भस्मसे आच्छादित हुई-ढंकी हुई अग्निकी तरह प्रतिहत शक्तिधाले होते हैं, क्योंकि उस काल में कर्मबन्धके कारणभूत प्रमादका असत्य रहता है, इसलिये चे जाग्रत अवस्थामें उनको कर्मबन्ध के कारण नहीं होते हैं. "असंजय" इत्यादि- असंयत मनुष्य चाहे सुप्त हो चाहे जागरित हो उनके तो शब्दादिक पांच जागरण सदा अनिद्रितही होते हैं, इसका भाव ऐसा है, असयत जीव प्रमादधाले होते हैं, इसलिये उन्हें स्वप्न अवस्थामें एवं जाग्रत अवस्था में दोनों अवस्थामों में भी शब्दा. दिक अप्रतिहत शक्तियाले होने से कर्मवन्धके हेतु होते हैं ॥१० १२॥ સમાન કહ્યા છે–નિદ્રિત જેવા પ્રકટ કરવામાં આવ્યા છે. શબ્દથી લઈને પર્શ પર્યન્તના પાંચ જાગરણ સમજવા. આ કથનનો ભાવાર્થ એ છે કે જે સંયત મનુષ્ય જાગૃત હોય છે, તેમના શબ્દાદિક પાંચ જાગરણ જેના પર રાખ વળી ગઈ છે એવા અગ્નિના જેવા પ્રતિહત શક્તિવાળા હોય છે, કારણ કે તે કાળે કર્મ બંધના કારણભૂત પ્રમાદને અભાવ રહે છે, તેથી જાગૃત અવસ્થામાં તેમને કર્મબન્ધ થવાના કારણેને અભાવ રહે છે. " असंजय " त्याहि--मसयत भनुष्य! म सुन लीय 3 न त હોય, પણ તેમને માટે તે શબ્દાદિક પાંચ જાગરણ સદા અનિદ્રિતસમાન જ હોય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–અસંયત મનુષ્ય પ્રમાદવાળા હોય છે. તેથી તેમને માટે તે સુપ્ત અને જાગૃત આ બને અવસ્થામાં શબ્દાદિક અપ્રતિહત શક્તિવાળા હોવાથી કમબધમાં કારણભૂત બને છે. સૂ. ૧૨ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy