SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ -- --- सुघा टीका स्था०५ उ०२ सू०११ व्यवहारस्वरूपनिरूपणम् ६९ काले यत्र यत्र-यस्मिन् यस्मिन् प्रयोजने या क्षेत्रे वा यो य उचितः, तदा तदा तस्मिन्काले तत्र तत्र-तस्मिन् तस्मिन् प्रयोजने या क्षेत्रे वा अनिश्रितोपाश्रि. तम्-अपिश्रिवैः सर्वासादोपरहितैस्तीर्थ करगणधरादिभिः उपाश्रितः स्वीकृत स्तम्, अपवा-'अनिश्रितोपाश्रितम् ' इति क्रियाविशेषणम् । तत्र-निश्रितः शिष्यत्वमुपागतः, उपाश्रितः शिष्यएव वैयाहत्यकारकः, निश्रितश्च-उपाश्रित तोपाश्रित होकर जो श्रमण निर्ग्रन्थ अच्छी तरहसे चलाता है, वह श्रमण निर्ग्रन्थ आज्ञाका आराधक होता है, तात्पर्य इसका ऐसा है-जो शिष्यने ऐसी आशकाकी है कि श्रमण निर्ग्रन्थको एक आगम व्यवहारकाही आश्य करना चाहिये और उसलेही अपना व्यवहार चलाना चाहिये उस व्यवहारोंकी उसे क्या आवश्यकता है, सो इसका उत्तर यहां सूत्रकारने इस प्रकार से दिया है-कि जिस २ कालमें जिस २ प्रयोजनमें अथवा जिस २ क्षेत्रमें जो २ व्यवहार उचित हो एवं उस उस कालमें उस २ प्रयोजनमें अथवा उस २ क्षेत्रमें जो २ व्यवहार सर्व प्रकारके आशंसा दोषोंसे विहीन हुए तीर्थंकरों द्वारा स्वीकृत हुआ हो उस २ व्यवहारसे अपने व्यवहारको करनेवाला चलानेवालाही श्रमण निर्ग्रन्थ आज्ञाकाआराधक होता है। यहां " अनिश्रितोपाश्रितं" पदको " व्यवहारं " इस पदका विशेषण मानकर ऐसा अर्थ किया गया है, अथया "अनिश्रितोगश्रितं" इस पदको जब क्रिया विशेषण અનિશ્રિત પાશ્રિત થઈને જે શ્રમણ નિગ્રંથ સારી રીતે ચલાવે છે, તે શ્રમણ નિગ્રંથ જિનાજ્ઞાને આરાધક ગણાય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–જે શિષ્ય એવો સંદેહ કર્યો છે કે શ્રમણ ન થે એક આગમ વ્યવહારને જ આધાર લેવો જોઈએ અને તેની મદદથી જ પિતાનો વ્યવહાર ચલાવો જોઈએ—અન્ય વ્યવહારોની આવશ્યકતા જ શી છે ! તે તેને ઉત્તર સત્રકારે અહીં આ પ્રમાણે દીધે છે-- જે જે કાળે, જે જે પ્રજનમાં અથવા જે જે ક્ષેત્રમાં જે જે વ્યવહાર ઉચિત હોય, અને તે તે કાળે, તે તે પ્રજનમાં અથવા તે તે ક્ષેત્રમાં જે જે વ્યવહાર સર્વ પ્રકારના આશંસા દેથી વિહીન બનેલા તીર્થકરો દ્વારા સ્વીકૃત થયે હોય, તે તે વ્યવહાર પ્રમાણે પિતાને વ્યવહાર ચલાવનાર શ્રમણ નિગ્રંથ જ ભગવાનની આજ્ઞાને આરાધક ગણાય છે. અહી " अनिश्रितोपाश्रित" मा ५४ने “व्यवहारं " मा पर्नु विशेष भानान ॥ प्रभारी म ४२पामा मान्य छे. पाय “ अनिश्रितोपाश्रित" मा पहने જે ક્રિયાવિશેષણ માનવામાં આવે તે આ પ્રમાણે અર્થ થાય છે श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy