SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था० ७ सू० ४७ समुद्घातस्वरूपनिरूपणम् ७३१ न्तरालानि चापूर्य आयामतो विस्तरतश्च देहमात्रक्षेत्रमभिव्याप्य तिष्ठति, तथाभूतश्च प्रभूतान् कषायकर्मपुद्गलान् परिशातयतीति । २॥ मारणान्तिकसमुद्घात:मरणमेव पाणिनामन्तकारित्वात् अन्तोमरणान्तः, तत्र भवो मारणान्तिकः, स चासौ समुद्घातश्चेति । अन्तर्मुहूर्तशेषायुष्ककर्माश्रय इत्यर्थः । अयं भावः-मार. णान्तिकसमुद्घातगतो विक्षिप्तस्वपदेशो जीवो पदनोदरादि रन्ध्राणि स्कन्धाधपान्तरालानि चापूर्य विष्कम्भवाहल्याभ्यां स्वशरीर प्रमाणम्, आयामतः स्वशरीरातिरेकतो जघन्यतोऽगुलासंख्पेयभागम्, उत्कर्षतोऽसंख्येयानि योजनान्येक दिशि क्षेत्रमभिव्याप्य तिष्ठति, तथाभूतवायुष्कर्म पुद्गलान् शातयतीति नाशहै, भरकर वह आयाम और विस्तार की अपेक्षा देहमात्र क्षेत्र को व्याप्त कर अन्तर्मुहूर्त तक वहीं पर रहता है, वहां उतने समय तक रहकर वह बहुत अधिक कषाय कर्म पुद्गलों की निर्जरा कर देता है। २ मारणान्तिक समुद्घात--मरण के समय में जो समुद्घात होता है-वह मारणान्तिक समुद्घात है, यह समुद्घात जब अन्तर्मुहूर्त शेष आयु रहती है तय होता है, मारणान्तिक समुद्घात वाला जीव अपने आत्मप्रदेशों को शरीर से बाहर निकालता है, और उनसे बदन, उदर आदि के रन्धों को (छिद्रों को) एवं स्कन्ध आदि के अन्तरालों को भर देता है, भर कर फिर वह विष्कम्भ एवं बाहल्य सेचौड़ाई और मोटाई से-अपने शरीर के प्रमाण एवं आयाम से-लंबाई से-अपने शरीर से अधिक-कम से कम अंगुल के संख्यातवें भाग प्रमाण और अधिक से अधिक असंख्यात योजन प्रमाण क्षेत्र को દે છે. ત્યારબાદ તે આયામ અને વિરતારની અપેક્ષાએ દેહમાત્ર ક્ષેત્રને વ્યાસ કરી દઈને અન્તર્મુહૂર્ત સુધી ત્યાં જ રહે છે ત્યાં એટલા સમય સુધી રહીને તે ઘણું જ અધિક કષાય કર્મ પુદ્ગલની નિર્જરા કરી નાખે છે. મારણતિક સમુદ્દઘાત-મરણને સમયે જે સમુદ્દઘાત થાય છે તેનું નામ મારાન્તિક સમુદ્રઘાત છે જ્યારે અન્તમુહૂર્ત પ્રમાણે આયુ બાકી રહે છે, ત્યારે આ સમદ્દઘાત થાય છે. મારાન્તિક સમુદ્દઘાતવાળે જીવ પિતાના આત્મ પ્રદેશને શરીરમાંથી બહાર કાઢે છે અને બહાર કાઢવામાં આવેલા તે આત્મ પ્રદેશ વડે વન, ઉદર આદિના છિદ્રોને અને સ્કન્ધાદિ અપાન્તરાલેને ભરી દે છે. ત્યાર બાદ તે વિષ્કભ અને બાહુલ્ય (પહેળાઈ અને જાડાઈ)ની અપેક્ષાએ પિતાના શરીર પ્રમાણથી અધિક ઓછામાં ઓછા આગળના અસંખ્યાત ભાગ પ્રમાણુ અને વધારેમાં વધારે અસંખ્યાત જન પ્રમાણુ ક્ષેત્રને એક દિશામાં श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy