SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ % सुघाटीका स्था० ७ स० १३ सप्तविधमूलनयनिरूपणम् तस्मात् कारणात् सर्व वस्तु तन्मात्र सत्तामात्रमस्ति । तत् अर्थान्तरम् सत्ता. पदार्थाद भिन्न किंचित् किमपि नास्ति । सत्तारूपमेव सर्वं वस्त्विति भावः ॥ १ ॥ अमुमेवार्थ स्पष्टप्रतिपत्तये पाह- कुंभो' इत्यादि । कुम्भो यदि भावात्= सत्यात् अनन्या=अभिन्नः, ततः स भाव एव । अन्यथा-कुम्भस्य भावत्वानगी. कारे तु तस्य अभाव एव स्यात् । एवं पटादयोऽपि पदार्थाः भावादनन्या इति सर्व वस्तु तम्मा-भाबमात्रं विज्ञेयमिति । अयं संग्रहो द्विविधः परोऽपरश्चेति । तत्र-अशेषविशेषेष्वौदासीन्यं भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः परसंग्रहः, अतः समस्त वस्तुएँ सत्ता मात्र रूप है, इसलिये इस सत्ता से अतिरिक्त और कोई विशेष रूप-पदार्थ नहीं है, कुम्भ यदि सत्य रूप धर्म से भिन्न माना जाये तो वह सद्विशिष्ट न होने के कारण अभाव रूप ही हो जायेगा, और यदि वह सत्य रूप धर्म से अभिन्न माना जावे तो फिर उससे अभिन्न होने के कारण वह स्वयं सद्रूप हो जाता है, इसी प्रकार से पटादि के सम्बन्ध में भी समझ लेना चाहिये, अतः यह मानना ही पड़ता है कि “ सत्" इस प्रकार के कहने पर समस्त पदार्थों में " यह सत् है यह सत् है " इस प्रकारका सत्तानुगत प्रत्यय होता है और वह समस्त पदार्थ सतात्मक है इस बात की पुष्टि कराता है, यह सत्ता सामान्य रूप संग्रह-दो प्रकार का है-एक पर संग्रह और दूसरा अपर संग्रह; इनमें जो-संग्रह अशेष विशेषों में उदासीन बनकर सत्मात्र शुद्ध द्रव्य को मानता है ग्रहण करता हैજાય છે, તેથી સમસ્ત વસ્તુઓ સત્તા માત્ર રૂપ છે, તે કારણે આ સત્તા વિનાને કઈ પણું વિશેષ રૂપ પદાર્થ નથી. જે ઘડાને સત્વ રૂપ ધર્મથી રહિત માનવામાં આવે તો તે સદ્વિશિષ્ટ ( સત્ યુક્ત) નહીં હોવાને કારણે અભાવ રૂપ જ થઈ જશે. અને જે તેને સત્વ રૂપ ધર્મથી અભિન્ન (યુક્ત) માનવામાં આવે છે તે તેનાથી અભિન હોવાને કારણે સ્વયં સદ્વપ થઈ જશે. એ જ પ્રમાણે પટાદિના વિષયમાં પણ સમજી લેવું. તેથી એ વાત भानपा ५ छ'सत्" । प्रारे हेता समस्त पहाभा “मा સત છે, આ સત્ છે” આ પ્રકારને સત્તાનુગત પ્રત્યય (અનુભવ ) થાય છે અને તે સમસ્ત પદાર્થ સત્તામક (અસ્તિત્વ યુક્ત) છે એ વાતની પુષ્ટિ કરાવે છે. આ સત્તા સામાન્ય રૂપ સંગ્રહનયના નીચે પ્રમાણે બે પ્રકારો છે. (१) ५२ सब मन (२) अ५२ स'घड. જે સંગ્રહ અશેષ વિશેષમાં ઉદાસીન બનીને સન્માત્ર શુદ્ધ દ્રવ્યને માને छ, अहY ४२ छ, तेन ५२ सप्रनय 33 छे. भ3-"सत्नी भविशेष. તાની અપેક્ષાએ આ વિશ્વ એક સત્તા રૂપ છે,” આ કથન તથા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy