SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ - ५८२ स्थानाङ्गसूत्रे कटफादीनां भेदाभावात् । द्रव्यार्थिकनयमुपसर्जनीकृत्य प्रवर्तमानं पर्यायार्थिकनयमवलम्ब कुण्डलमानय इत्युक्ते न कटकादो प्रवर्तते, कटकादि पर्यायस्य ततो भिनत्वात् । ततो द्रव्याथिकनयाभिप्रायेग सुवर्ण स्यादेकमेव, पर्यायार्थिकनयाभिप्रायेण स्थादनेकमेव । क्रमेणोभयनयाभिप्रायेण स्यादेकमनेकं च । द्रव्यार्थिकइनमें से किसी एकको या सबको लानेवाला व्यक्ति कृती होता है, क्योंकि उसकी दृष्टिमें सुवर्ण रूपले कटकादिकों में भेद नहीं हैं-द्रव्य. रूप सुवर्णको दृष्टिसे वे सब सुवर्णरूप ही हैं, और जब द्रव्यार्थिक नयको गौण कर दिया जाता है, और पर्यायार्थिक नयको प्रधान कर दिया जाता है, उस समय " कुण्डललाओ" ऐसा कहने पर श्रोता कटक (कड़ा) आदिके लाने में प्रवृत्ति नहीं करता है, क्योंकि कुण्डलसे कटक पर्याय भिन्न है, अतः द्रव्यार्थिक नयके अभिप्रायसे सुवर्ण किसी अपेक्षा एकही है, और पर्यायार्थिक नयके अभिप्रायसे वह किसी अपेक्षा अनेकही है, इस तरह द्रव्यार्थिक और पर्यायाथिक इन दोनों नयोंके अभिप्रायसे यहां दो भंग हो जाते हैं-सुवर्णस्याद एकमेव १ सुवर्णस्यादनेकमेव २ । दोनों नयोंके अभिप्रायसे-क्रमसे दोनोंकी प्रधानतासे-वह सुवर्ण द्रव्य कथंचित् एकभी है, और अनेक भी है, इस प्रकारका यह तृतीय भंग है। द्रव्यार्थिक नय नैगम १ संग्रह २ સોના રૂપ માનીને એ બધી વસ્તુઓને અથવા તેમાંથી કઈ પણ એક જ વસ્તીને લાવનાર માણસ પણ એનું જ લા કહેવાય. કારણ કે તેની દષ્ટિએ તે સેનામાં અને સેનાની વસ્તુ એમાં કોઈ ભેદ નથી-દ્રવ્યરૂપ સુવર્ણની દષ્ટિએ તે તે સઘળી વસ્તુઓ સુવર્ણ રૂપ જ છે. પરંતુ જે દ્રવ્યર્થિક નયને ગૌણ કરી નાખવામાં આવે અને પર્યાયાર્થિક નયને પ્રાધાન્ય આપવામાં આવે તે છે કુંડળ લાવે ” આ પ્રમાણે કહેવામાં આવે ત્યારે શ્રોતા કડાં આદિ લાવ નથી પણ કુંડળ જ લાવે છે, કારણ કુંડળ કરતાં કટકપર્યાય ભિન્ન હોય છે. તેથી દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સુવર્ણ કાઈ પણ ઘાટ રૂપે તેવા છતાં પણ એક જ છે-સુવર્ણરૂપ જ છે, અને પર્યાર્થિક નય અનુસાર તે કડાં, કડળ, હાર આદિ અનેક રૂપ છે. આ પ્રકારે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક में नयानी अपेक्षा 2 महीने म मनी नय छ-(१) सुवर्णस्याद् एकमेव मन (२) सुवर्णस्यादनेकमेव मन्ने नयाना मनिप्राय अनुसार मन्नेनी प्रधा. નતાની અપેક્ષાએ “તે સુવર્ણ દ્રવ્ય અમુક દષ્ટિએ એક પણ છે અને અમુક દષ્ટિએ અનેક પણ છે,” આ પ્રકારને ત્રીજો ભંગ બને છે. श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy