SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ७ सू० १३ सप्तविधमूलनयनिरूपणम् ५८१ द्विविधः । तत्र-द्रव्यार्थिकनयः-द्रव्यपर्यायरूपमेकानेकात्मकमनेकान्त प्रमाणपति. पन्नमर्थ विभज्य पर्यायाथिकनयविषयस्य भेदस्योपसर्जनभावनावस्थानमात्रमभ्यनुनानन् स्वविषयं द्रव्यभेदमेव व्यवहारयति, ' नयान्तरविषयसापेक्षः सन्नयः । इत्यभिधानात् । यथा सुवर्णमानयेति । अत्र द्रव्यार्थिकनयाभिप्रायेण सुवर्णद्रव्या नयननोदनायां कटकं कुण्डलं के यूरं चोपनयन्नुपनेता कृती भवति, सुवर्णरूपेण त्मक पदार्थ प्रमाणका विषय है, नयका नहीं अनेक है-अन्त-धर्म जिसमें वह अनेकान्त है। द्रव्यार्थिक नय केवल द्रव्यकोही विषय करता है, और पर्यायार्थिक नयका जो विषय भेद है, उसे गौण करता है-उसका खण्डन नहीं करता है-उसमें गज निमीलिका-उपेक्षा भाव धारण करता है, अर्थात् अपने विषयको मुख्य करता है, और पर्या. यार्थिक नयके विषयको गौण करता है, इस तरह दूसरे नयके विषः यको गौण करके अपने विषयको मुख्य रूपसे-द्रव्य रूपसे जाननेवाला जो नय है, वह द्रव्यार्थिक नय है। " नयान्तरसापेक्षः सन्नयः" इस कथनसे यही समझाया गया है-अन्य नयके विषयकी अपेक्षा रखता हुआ अपने विषयकी पुष्टि करनेवाला जो नय है, वही सन्नय है, इससे विपरीत दुर्नय है, जैसे-किसीने कहा कि "सुवर्णमानय" सुवर्ण लाओ-यहां द्रव्यार्थिक नयके अभिप्रायसे कटक, कुण्डल, केयूर, ધર્માત્મક છે, આ પ્રકારની માન્યતાને અનેકાન્તવાદ કહે છે. આ અનેકાન્તાત્મક પદાર્થ નયને વિષય નથી પણ પ્રમાણને વિષય છે. અનેક છે અન્ત (ધર્મ) જેમાં તેને અનેકાન્ત કહે છે. દ્રવ્યાર્થિક નય કેવળ દ્રવ્યને જ વિચાર કરે છે અને પર્યાયાર્થિક નયને જે વિષયભે છે તેને ગૌણ કરે છે, તેનું ખંડન કરતા નથી, તેમાં ગજનિમીલિકા ભાવ (ઉપેક્ષા ભાવ) ધારણ કરે છે. એટલે કે પિતાના વિષયને પ્રાધાન્ય આપે છે અને પર્યાયાર્થિક નયના વિષયને ગૌણ રૂપ આપી દે છે. આ પ્રકારે અન્ય નયના વિષયને ગૌણ કરીને પિતાના વિષયને મુખ્ય રૂપે, દ્રવ્ય રૂપે જાણનાર જે નય છે તેને द्रव्यर्थ नय छे. " नयान्तरसापेक्षःसन्नयः " 1 सूत्र द्वारा વાત સમજાવવામાં આવી છે. અન્ય નયના વિષયની અપેક્ષા રાખતે થકે પિતાના વિષયની પુષ્ટિ કરનારો જે નય છે તેને જ સત્તય (સાચા અર્થમાં નય) કહે છે. તેનાથી વિપરીત લક્ષણવાળે જે નય છે તેને દુર્નય કહે छ. २ ।४ मा प्रमाणे ४ है “ सुवर्णमानय " " सुव साव" અહીં દ્રવ્યર્થિક નય અનુસાર કડાં, કુંડળ, હાર આદિ સોનાની વસ્તુને श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy