SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ५२२ स्थानाङ्गसूत्रे श्रुतमेदान् चारित्रमेदॉश्च समस्तानपि धर्मान् विचिकित्सामि-सन्दिहामि-संशय. विषयी करोमि, तेषां सन्देहानां निराकरणं स्वगच्छे न संभवति, तथाविधवहुश्रुताभावात् , परगच्छे तु तथाविधसाधूनी सद्भावात् सन्देहनिराकरणं भवितुमहति । इति तृतीयम् । तथा--एककान् काँश्चन श्रुतधर्मान् चारित्रधर्मान् वा विचि. कित्सामि, एककान् काँश्वन श्रुतधर्मान् चारित्रधर्मान् वा नो विचिकित्सामि । यद्विषयिणी मम विचिकित्सा वर्त्तते तदपनयने नास्ति कश्चित्समर्थः स्वगणे, मैं आपसे आज्ञा प्राप्त कर इस गणसे निकलना चाहता हूं यह गणसे बाहर होनेका दूसरा कारण है २ ___“ सव्वधमा वितिगिच्छामि " तथा मुझे समस्त धर्मों पर श्रुतभेदों पर और चारित्र भेदों पर संशय है, सो उनके संदेहोंका निराकरण होना स्वगच्छमें संभवित नहीं होता है, क्योंकि यहां पर तथाविध बहुश्रुत रूप सामग्रीका अभाव है, दूसरे गच्छमें तथाविध साधुओके सद्भावसे सामग्रीका सद्भाव है अत: वहां पर उन संदेहोंका निराकरण संभवित है-इसलिये मैं गच्छसे हे गुरो ! आपकी आज्ञा लेकर जाता हूं ऐसा यह तृतीय कारण है ३ । " एगइया वितिगिच्छामि, एगल्या नो वितिगिच्छामि" ४ तथा कितनेक श्रुत धौके ऊपर अथवा-चारित्र धर्मों के ऊपर मुझे सन्देह है, और कितनेक श्रुत धर्मों के ऊपर अथवा चारित्र धर्मों के ऊपर ગણમાંથી નીકળી જવા માગું છું. ” કઈ પણ સાધુ આ પ્રકારના કારણને લીધે પિતાના ગણને ત્યાગ કરીને બીજા ગણમાં જઈ શકે છે. श्री ४२१-" सव्वधम्मा वितिगिच्छामि" भने समस्त धर्ना ५२ શ્રત ભેદ પર અને ચારિત્ર ભેદે પર–સંશય ઉદ્ભવ્યો છે. તે સંશયનું સ્વગણમાં નિવારણ થઈ થઈ શકે તેમ નથી, કારણ કે આપણા ગણમાં તે સંશોનું નિવારણ કરી શકે એવા બહુશ્રુત સાધુઓનો અભાવ છે. અન્ય ગણ કે જ્યાં હું જવા માગું છું, ત્યાં મારા સંશનું નિવારણ કરે એવા બહુશ્રુત સાધુઓને સદુભાવ છે. તેથી ત્યાં જવાથી મારા સંશયોનું નિવારણ થઈ શકશે. માટે હે ગુરુ મહારાજ ! મને આપણું ગણુમાંથી અન્ય ગણમાં ક્વાની અનુજ્ઞા પ્રદાન કરો. याथु ४।२७ --" एगइया वितिगिच्छामि, एगइया नो वितिगिच्छामि " તથા કેટલાક કૃતધર્મ પ્રત્યે અથવા ચારિત્ર ધર્મો પ્રત્યે મારા મનમાં સદેહ છે અને કેટલાક તધર્મો પ્રત્યે અથવા ચારિત્ર ધર્મો પ્રત્યે મારા મનમાં श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy