SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था०७ सू०१ सप्तविधगणापक्रमनिरूपणम् तत्र गुरुपृच्छापूर्वकमेव एकलविहारपतिमा गणादपक्रमणम् वक्ष्यते, तत्साधादत्रापि गुरुपृच्छापूर्वकमेव गणादपक्रमणं बोध्यमिति । तथा-एककान काँश्चन धर्मान् श्रुतरूपान् चारित्ररूपान् या स्वगणेऽनयस्थितान् रोचयामि-रुचिविषयी करोमि-एककान् काँश्चित् श्रुतधर्मान् चारित्रधर्मान् वा स्वगणेऽवस्थितान् न रोचयामि, याँश्च धर्मान् रोचयामि ते धर्माः स्वगणे माप्तुं न शक्यन्ते, तथाविधसामग्रपमावात् । इति द्वितीयम् । नथा-सर्वधर्मानगणसे अपक्रमण (गणकों छोड़ता है ) करता है ? उत्तर-आगे सातवें भेदमें " इच्छामि णं भंते !" ऐसा कहा गया है, अतः इससे वहां युक्त पृच्छापूर्वकही एकल विहार प्रतिमाके लिये गणसे अपक्रमण कहा जावेगा सो उसके साधर्म्यसे यहां पर भी गुरु पृच्छापूर्वकही गणसे निर्गमन (जाना) होता है ऐसाजानना चाहियेतथा-" एगइया रोएमि एगइया णो रोएमि" २-कितनेक श्रुतरूप अथवा चारित्ररूप धर्मों को मैं जो कि अपने गणमें अवस्थित नहीं हैं, रुचिका विषय बनाता हूं तथा-कितनेक श्रुतरूप अथवा चारित्र रूप धों को मैं जो कि अपने गणमें अवस्थित हैं, अपनी रुचिका विषय नहीं बनाता हूं इस तरह स्व गणमें अवस्थित धर्मों को मैं नहीं चाहता हूं, और जो धर्म स्वगणमें अवस्थित नहीं हैं, उन्हें मैं चाहता हूं-वे स्वगणमें तथाविध सामग्रीके अभावसे प्राप्त नहीं हो सकते हैं-अतः કે તે ગુરુની આજ્ઞા લઈને ગણપક્રમણ કરે છે? ઉત્તર–હવે પછી આવનારા સાતમાં ભેદમાં એ સૂત્રપાઠ આવે છે “ इच्छा मिणं भंते !" याह. त्यां गुरुनी माज्ञा दान माथी નીકળવાની શિષ્યની ઈચ્છા પ્રદર્શિત થઈ છે. તે પ્રજને સાથે સામ્યને લીધે અહીં પણ ગુરુની અનુજ્ઞાપૂર્વક જ ગણમાંથી શિષ્યનું નિર્ગમન ગ્રહણથવું જોઈએ. भी ४।२६-“एगइया रोएमि, एगइया णो रोएमि" 32 श्रुत३५ અથવા ચારિત્રરૂપ ધર્મો કે જે આપણુ ગણમાં અવસ્થિત (વિદ્યમાન) નથી, તે મારી રુચિને અનુકૂળ લાગે છે, અને કેટલાક શ્રતરૂપ અથવા ચારિત્રરૂપ ધર્મે કે જે આપણું ગણુમાં અવસ્થિત છે, તે મારી રુચિને અનુકૂળ લાગતા નથી. આ રીતે આપણું ગણુમાં અવસ્થિત ધર્મોને હું ચાહતે નથી અને જે ધમે આપણા ગણમાં અવસિથત નથી તેને હું ચાહું છું. જે ધર્મો મને ગમે છે તેમની સ્વગણમાં પ્રાપ્તિ થવાનું શક્ય નથી, કારણ કે સ્વગણમાં તથાવિધ સામગ્રીને અભાવ છે. તે “હે ગુરુદેવ! જે આપ અનુજ્ઞા આપે તે હું स्था०-६६ श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy