SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था० ५ उ०२सू० ७ साध्वीविषयनिरूपणम् ३१ विष्टाः । तत्र अटव्याम् एकय=एकस्मिन् स्थले स्थानं वा शपांवा नैषेधिकी वा चेतयन्ता-कुर्वन्तो निर्ग्रन्था निर्ग्रन्थ्यश्च नातिकामन्ति-नोल्लङ्घ-यन्ति जिनाज्ञामिति प्रथम स्थानम् । तथा-सन्ति एके निर्ग्रन्या निग्रन्थ्यश्च, ये किल ग्रामे वा नगरे वा यावद् राजधान्यां या वासं=नियासम् उपागता-माप्ताः, तेषु मध्ये एके-निग्रन्था वा निर्ग्रन्थ्यो या अत्र-प्रामादौ उपाश्रयं गृहस्थेन निवासार्थ प्रदत्तं स्थानं लभन्तेप्राप्नुवन्ति, एकके अन्यतरे पुनों लभन्ते, तत्र एकत्र स्थले स्थानादिकं कुर्वन्तो निर्गन्था निर्ग्रन्थ्यश्च नातिक्रामन्तीति द्वितीय स्थानम् । तथा-सन्ति एके निर्ग्रन्था यदि साधुजन एवं साध्वियां एकही स्थान पर ठहर जाते हैं बैठ जाते हैं, कार्योत्सर्ग करते हैं. आदि २ क्रियाएँ करते हैं, तो ऐसे वे निर्ग्रन्थ साधु और साध्वियां तीर्थकर प्रभुकी आज्ञाके विराधक नहीं होते हैं, ऐसा यह प्रथम कारणहै। द्वितीय स्थान-कारण ऐसा है-कितनेक साधु साध्वियां विहार करती हुई किसी एक ग्राममें या नगरमें आदि आ. जाती हैं-वहां वे गृहस्थके द्वारा प्रदत्त किसी उपाश्रयमें ठहर जाती हैं, परन्तु यदि और भी साधु साश्चियां ऐसी बची रहती हो कि जिन्हें ठहरने के लिये स्थान न मिला हो तो ऐसी स्थितिमें वे सबके सब यदि एकही स्थानमें ठहर जाते हैं, वहीं पर अपनी २ धार्मिक क्रियाएँ करते हैं, तो वे जिनाज्ञाके विराधक नहीं माने जाते हैं। तृतीय स्थान ऐसा એવી પરિસ્થિતિમાં સાધુઓ અને સાધીએ તે ગહન અટવીમાં એક જ સ્થળે રોકાઈ જાય, બેસી જાય, અને કાર્યોત્સર્ગ આદિ ક્રિયાઓ કરે, તો તે પ્રમાણે કરવાથી તે સાધુઓ અને સાધ્વીઓ તીર્થંકર ભગવાનની આજ્ઞાની અવગણના કરનારા ગણાતાં નથી બીજું કારણ નીચે પ્રમાણે છે કેટલાક સાધુઓ અને સાધ્વીઓ રામાનુગ્રામ વિચરતાં વિચરતાં કોઈ એક ગામ, નગર આદિમાં આવી પહોંચે છે. ધારો કે કેટલાક સાધુએ અથવા સારીએ ત્યાં કોઈ ગૃહસ્થ દ્વારા આપવામાં આવેલા કેઈ ઉપાશ્રયમાં ઉતરે છે. કેટલાક સાધુ અથવા સાધ્વીઓને તે ગામ આદિમાં ઉતરવાને માટે કઈ અલગ સ્થાન મળી શકતું નથી. તે એવી પરિસ્થિતિમાં તે સાધુઓ અને સાધ્વીએ તે એક જ સ્થાનમાં ઉતરે અને કાર્યોત્સર્ગ આદિ કિયાએ કરે, તે તે જિનેશ્વર ભગવાનની આજ્ઞાના વિરાધક ગણાતાં નથી. ત્રીજું કારણ આ પ્રમાણે છે–જે કોઈ સાધુઓ અને સાધ્વીઓ કઈ નાગકુમારાવાસમાં અથવા સુપર્ણકુમારાવાસમાં એક સાથે જ વાસ કરે, તે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy