SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ३१६ स्थानाङ्गसूत्रे तथा--श्रुतस्य श्रद्धानं न सुलभं भवति । अयं भाब:-केवलिप्रज्ञप्ते धर्मे श्रुतेऽपि तत्र श्रद्वा दुर्लभा भवतीति । तदुक्तम्" आहच्च सवर्ण लटु, सद्धा परमदुल्लहा । सोचा नेयाउयं मग्गं, वहवे परिभस्सइ ॥१॥" छाया- कदाचित् श्रवणं लब्ध्बा, श्रद्धा परमदुर्लभा। श्रुत्वा (अपि) नैयायिक मार्ग बहवः परिभ्रश्पन्ति ॥१॥ इति । इति पञ्चमं स्थानम् । तथा--अद्धितस्य सामान्येन श्रद्धाविषयीकृतस्य, वा अथया प्रतीतस्य उपपत्तिभिः प्रत्ययविषयीकृतस्य, वा अथवा रोचितस्यरुचिविषयी कृतस्य श्रुतस्य सम्यक् याथातथ्येन कायेन-शरीरेण स्पर्शनता-स्पर्शनम् आचरणं सुलभा न भवति, मनोरथमात्रेण अविरतवत् स्पर्शनं तु सुलभमेव ।। इस जीवको मुक्तिके सुख में रुचिको उत्पन्न करनेवाले जिन वचनको सुनना महा दुर्लभ है । श्रुतका श्रद्धान होना अर्थात् जिन वचनके ऊपर जीवकी प्रतीतिका जगना बडा ही दुर्लभ है-केवलि प्रज्ञप्त धर्मके सुनने पर भी उस पर श्रद्धा होना महादुर्लभ है। कहा भी है-' आ. हच्च सवणं लध्धुं" इत्यादि । जिन प्रणीत वचनको सुनकर भी उस पर श्रद्धाका होना जीवके लिये घड़ा कठिन है, क्योंकि जीय न्यायानुकूल मार्गसे भ्रष्ट हो जाते हैं । तथा जो श्रुत सामान्यसे श्रद्धाका विषय भी बनाया गया हो, अथवा-युक्ति आदिकोंसे जो श्रुतज्ञानका भी विषय बनाया गया हो अथवा रुचिका विषय भी बनाया गया हो परन्तु शरीरसे सम्पक રુચિ ઉત્પન્ન કરાવનાર જિનવચનના શ્રવણને લાભ પ્રાપ્ત થ અતિ દુર્લભ ગણાય છે. કદાચ જીવને કેવલી પ્રજ્ઞપ્ત ધર્મના શ્રવણની પણ તક મળી જાય, પરન્તુ કેવલી ભગવાનનાં વચનો પ્રત્યે શ્રદ્ધા જાગૃત થવી, રુચિ ઉત્પન્ન થવી અને તેની પ્રતીતિ થવી ઘણી દુર્લભ છે. કહ્યું પણ છે કે : " आहच्च सवणं लद्ध" त्याह-नि प्रणित ५यनातुं श्र4 3२५॥ છતાં પણ જીવને તે વચને પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થવી ઘણી મુશ્કેલ છે, કારણ કે જીવ ન્યાયાનુકૂલ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. કદાચ એવું પણ બની શકે કે જીવને કેવલી પ્રજ્ઞપ્ત વચનેમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય છે. અથવા યુક્તિ આદિ કે દ્વારા તેને જ્ઞાનને વિષય પણ બનાવવામાં આવે છે, અથવા રુચિને વિષય પણ બનાવવામાં આવે છે, પરંતુ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy